પૃષ્ઠ:Jagat Pravas.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
જગતપ્રવાસ
૨૪૨
જગતપ્રવાસ

૨૪૨ જગન પ્રવાસ, rh રાણી સિરીની મસ્જીદની મારી તથા કહેરો. અમદાવાદ. શહેરમાં સુંદર મકાનો ઘણાં છે. તેમાં વિશેષતા એ છે કે એમાં હિંદુ તથા મુસલમાની બાંધણીના સંયોગ થયલા છે, દિલ્લી, આગ્રા તથા આંબરમાં તે ફકત મુસલમાની કારીગરી છે, પણ અહીં તેમાં હિંદુ તથા જૈન કારીગરી દાખલ થએલી છે. મરછંદોમાં પણ અંદરના બાગ હિંદુ કારીગરીના છે, >