પૃષ્ઠ:Jangalman Mangal.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭

૪૭ સુ ઝકીને જાગી ઉઠયા, અને એકદમ પાસે પડેલી તલવારને ખુલ્લી કરી બહાર નીકળ્યા. એવામાંજ અંદર દાખલ થયેલા થ એ તેની સન્મુખ આવીને ઉભા રહ્યા. સધળાના હાયમાં ખુલ્લી તલવારે હતી. તેએ રાજાની આસપાસ ફરી વળ્યા. વાંચક્ર! ! આ માણસા બીજા ક્રાઇનહી, પણ ′લાસના માસા હતા. કૃષ્ણલાલ તેના માજીસા સાથે રાજને પકડવા આવ્યા હતા. રાજા ચંદ્રશેખર પેાતાની આસપાસ ફરી વળેલા માસાતે ઉશી કહેવા લાગ્યાઃ-હરામખારા! મારે તમારું આવી બન્યું છે, તમારા કાળ કે નજીકમાંજ છે. કહી રાજાએ તલવાર ઉંચી કરી કે તરતજ પાછળથી કૃષ્ણસાલે રાત્ના તલવારવાળા હાથ પકડી કહ્યુ“રાજા હું તારા પ્રયત્ન નફામે છે માટે જો જીવવું ઢેય તા તલવાર સાંપી સ્વાધિન થા. ક્ષત્રિય પુત્રની તલવાર લેવાની ઇચ્છા રાખનાર મૂર્ખ ! મને સ્વાધિન કરતાં તું કમ્પક યમરાજને સ્વાધિન ન થઈ જાય ? ચાલ જવાબ દે કે આવું નિદ્માચરનું કામ કરનાર તું ક્રાણુ છે ?' રાજાએ પૂછ્યું.

રાજા ચંદ્રશેખર ! હું ક્રાણુ કે તે હાય તું જાણી શકીશ નહિ. જ્યારે તું મારા સ્થાનમાં કેદ થને પૂરાય ત્યારેજ તું મને ઓળખીશ ચાલ હવે તૈયાર ચા. ખુશીથી વાષિન થવું ન હોય ત મા બળવાનના બળની પરિક્ષા કરી બધીવાન થા. 'કહી કૃષ્ણલાલ રાજાને પકડવા ધસ્યા પશુ એટલામાંજ એક નિશાનબાજ ભીમનું તીર આવ્યું ને તે કૃષ્ણુદાયના કાંડાંમાં ભાષાદ વાગ્યું. અરે ! આ વળી શુ ? એમ ખાલઽજ હાથમાંની તલવાર નીચે નાખી દઇ ક્રુષ્ણ