પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
કબીરબોધ
 

સ્ત્રીય સામા પક્ષના જમા સ્વર ચાલતા હોય અને પોતાના પ્રાણ જમણા ચાવતા હોય તે જેને રણમાં પહેલા પ્રવેશ થાય અને જેનું હથીયાર પહેલું ઉપડે તેની જીત થાય. ( જ્ઞાન હથીયાર ) હું મિત્ર યુદ્ધ કરવાને માટે સુખમના માલતી હૈાય તે વખતે નવું નહીં અને તે જએ તો પોતાનું ચીંથ પાઈ પાછા નાસી આવું પડે ાને દુરીજનની છત થાય. એ સ્વર પૃથ્વી તત્વમાં ચાલતા હોય અને સામેનું માસ માવીને ખેલે અને જે આપણે બેસીને સાંભળીએ તા તેની વિગત સાધારણ થાય. સુર્ય સ્વર જલ અગર પૃથ્વીતત્વમાં ચાલતા હોય તો હું મિત્રા, વીરા ખરાખર લક્ષ અને સાંભળો કે તે તમારૂં કાર્ય સફળ થાય. ચંદ્ર સ્વર અગ્નિતત્વ અગર આકાશતત્વમાં ચાલતા હાય તા તેને પ્રસંગે કાઈ પણુ કાર્ય કરવાનું મુલતવી રાખવું કારણ કે થામાં તેને નિષેધ ગણુવામાં આવ્યું છે. ચંદ્રવર ચાલતા હોય તે વખતે આ પગનાં ચાર ઢગલાં રવાં એટલે ડામે પુત્ર પ્રથમ મુકવે અને તે ઢાબા પગના ભાગળ જમણા પગ મૂકી ત્યારબાદ ઢબે પગ ઉપાડવા, ફરી તે ામા પગની જોડે જમણા પગ મુકવા એ પ્રમાણે ચાર પગલાં મૂકવાં અને ત્યારબાદ આપણી હંમેશાંની ચાલ પ્રમાણે ગલાં મુકવા અને એજ પ્રમાણે પાતાના ઢાખો હાથ ચાર ક્રમલાં ભરતાં સુધી હાથે અને જમણા હાથ ન હલાવવા. અજમા સ્વર એટલે સૂર્ય સ્વર જ્યારે ચાલે ત્યારે પોતાના ત્રણ પગ (ડગલાં) જમણા પગનાં ઢગલાં ભરવાં પરંતુ તે દીવસ ના હોવા જોઈએ.