પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
૧૦
 

20 કબીરજીન જાતે હૈ, તુમકા કચાશ્રવણુ કરને રિછા હવે તો ખયઠા. મી ક્યાકા પ્રારંભ રંગે. ખીર્ભવાભવ સ્વામી, મેકા મેરે રામજીને બૂડી નિવૃત્તિ દી હમ, ખડી કૃપા કી હય, યે ગુલામતે રાતનિ અન્ન આપ સદ્ગુરૂ સૌપ નિવાસ કરેગા, પ્રસાદ લેનેકી રામજી ખચ્છિા હૈાગી, તબ ઈશ્વર રાપર માઠી રે જાકે પાયગા; પશ્ચાત્ સત્વર આ જાયગા. રામાનંદ—બેટા જૈસી તેરી ઈચ્છા 1 મંદિરમે વાચ્યાશ્રમમ કુત્તા ન ચલા જાય દેખતે રહેના હમ શૌય સ્નાન કરકે અભી આવત હૈ. આમ કહી સ્વામી વિદાય થયા અને તેમના શિષ્ય શ્મીર તેમની આજ્ઞા મુખ્ય આશ્રમના પથિયા ઉપર દ્વારપાળ તરીકે બેઠા. નિત્ય કરતાં આજે પણું મે થઈ ગયું હતું. પુરવાસી આશ્રમમાં એકઠા થયા હતા અને તે આજે જોઈ અંદર અંદર કારણુ માટે પૂછપરછ કરતા હતા. તથા મકળાયા પણ હતા. સ્વામીજી સ્નાનાદિથી પરવારીને પડદા પાછળ ઠાકારની સેવા કરી તેમને હાર ચઢાવવામાં ગૂંચાયા હતા. હાર સાંકડા હતા તેથી મુગઢ પડી જવાની તેમને દહેશત લાગતી હતી. ખાડા પડદો છતાં ખીર આ મંઝવણુ કળી ગયા અને પથિયાં ઉપરથી જ ખૂમ પાડીને સ્વામીજીને કહ્યું કેઃ— કથાશ્રવણુ કરવા માટે અતિશય માઠું થયેલું “ સ્વામીજી ! હાર ઍોટા હૈ, જીસ્સે આપ સાચ કરતે હા, આર. શી પુષ્પમાલા રામ ગલેમે આરે પીસે તે। રામજીકા મુકુટ ગીરજાનેકા આપકા ભય લગતા હૈ; છસ્સે ઠાડે રહે હૈ।, તે ચે આપકા બાલકા ખીરકી અરજ હૈ, કે પુષ્પમાલા હાય જીતની છારી ઢા, પરંતુ ઉસકે બીચમેસે તડકે, ભી રામજીકે મલે, મારાપગે ત નિઃÁશ્ચય પુના સંક્રાગે. ” સ્વામી સ્વભાવિક જ અચંખે પામ્યા અને ખીરની મુક્તિ મુજબ કામ ફળીભૂત થયું. P