પૃષ્ઠ:Kabir Bodh.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
૧૧
 

જીવનચરિત્ર બધું કામ પતાવ્યા પછી પડદા નમરજના વચ્ચે કબીરને કહેવા લાગ્યા “ બેટા ખીરા ! નહીં નહીં, તુ સન સિદ્ધ પુરૂષ , ઐસા માજ હમકા નિશ્ચય હવા, ચાક ચ્હાય ! કહે, પરંતુ હમને તુજકા હમારા પરમ પ્રિય ખલકા અનાયા.” તુર્તજ નગરના ચોંકી ઊડી એલવા લાગ્યા. “ અરે સ્વામી ! બીર તા મલે છે. અને તેને માપ ઉપદેશ આપી શિષ્ય ખનાગ્યેય એ કઈ ઠીક ન કર્યું, એ તા ાપે ધર્મ વિરૂદ્ધ પગલું ભર્યું. લેકામાં ખાટું કહેવારો અને મલેચ્છને ઉપદેશ આપ્યા તેથી અને કબીરે મલેચ્છ થઈ હિંદુ ધર્મ સ્વીકાર્યો તેથી તમારા બન્નેની હાંસી થશે, પછી આપનાની ચગી પુરૂષ છે એટલે આપને અમારે વિશેષ કહેવું દ્રિત નથી. કારણ કે આપ મેટા છે.” સ્વામીના શિષ્ય અને કાશીના રાજા શીલતીધિએ પશુ સ્વામીને ચેડા ઠપકા આપ્યા. બધાંનું સાંભળી લીધા આદ સ્વામીએ સ્પષ્ટ શબ્દામાં જાગ્યું: ૧૧ બહાર આવીને સ્વામી બધા

૨૨૩૮૧ —— --- .. “ માયા ! જ્મીર મલે નહીં હૈ, પરંતુ એક સાંકેતિક થિયાવિગ્રહ રામકી ઈચ્છાસે પ્રગટ હુઆ તનુ હૈ વો પુરુષ હું સા, હિંદુ મુસલમાન ને સમાન હૈ, તુમ અંતઃકરણસડ અજ્ઞાન આવ- રજીસે મનકે ધર્માંકે! સ્વયં આત્મામે નીરાપણુ કરતે હો ઓર હમ અંતઃકરણસે રહીત હૉકે નાનકી પ્રાપ્તિ કરકે મનો ધર્મકા ત્યાગ કરકે વત્ર આપને આત્મસ્વરૂપમેહી નિમગ્ન રહેતે હૈ.” ખીર આતિથ્યસકારમાં પાવરધા હતા. તેમના હૃદયમાં હિંદુના સંસ્કારા હતા. સાધુ પુરૂષ તેમને ત્યાં આવતા, ત્યારે તે લીંપીને સ્વચ્છ કરેલી ભૂમિ ઉપર તેમને મેસાડતા તથા પાતે રસાઈ કરી તેમને જમાડતા ખીજી કાઈ પણ જાતની આગતા સ્વાગતા કરવામાં તથા