પાણી સેવે છે. ઠીક પણ મ્હોટા ભાઈ એ તે કહેા કે હમે અહિં શા
કસુરમાં આવ્યા છે ?
'
સુંદરલાલને પેાતાની કહાણી કહેવી ગમતી નહેાતી. ઉંડે! નિશ્વાસ
નાંખીને એણે કહ્યું ‘ વીસ વરસ થયાં હું પાપની સજા ભાગવું છું.’
‘પણ પાપ શું તેતા કહેા. ’
‘ એ વાતની આજ જરૂર નથી. જરૂર આગલા જન્મમાં મ્હે
કાઈ પાપ કયા હશે હૈની સજા આજે અહિ' ભાગવવી પડે છે. '
સુંદરલાલે વધારે વાતચીત કરી નહિ. મીજા બધા કેદીએ અન્ન
દુલાને સુંદરલાલની કહાણી કહી સંભળાવી. એ બધી હકીકત સાંભ-
ળીને અમદુલા એકી ટશે સુંદરલાલના હામું જોઈ રહ્યા. અને થોડી
વારે એટલી ઉઠયા એ તા ધણા તાજ્જુખની વાત છે, મ્હોટા ભાઈ
કેટલા વરસથી અહિં છે.
ખીજા બધા કેદી આ અબદુલ્લાને હેના આશ્ચર્યનું કારણ પૂછવા
લાગ્યા. અબદુલ્લાએ ફક્ત એટલુંજ જણાવ્યું કે હમારા બન્નેના મેળાપ
આ પ્રમાણે આન્હામનમાં થશે એમ કાણુ જાણતું હતું.
(
અબદુલ્લાની વાત ઉપરથી સુંદરલાલને શક ગયે। કે ધર્મશાળામાં
થયેલા ખૂનના ખરા ખૂની એ તે નહિ હોય! એણે પૂછ્યું - ખાન
સાહેબ ! હમે એ ખૂન સંબંધી કાંઈ જાણેા છે? હમે મ્હને અગાઉ
કોઈ વાર દીઠે છે ?'
અબદુલ્લાએ કહ્યું ‘ દીઠા છે કે નહિ તે કેમ કહી શકાય ?
હમે તા દેશે દેશ કરનારા ધાએ લાકે સાથે હમારે કામ પડે. વળી
એ ખૂનની વાતને વરસ પણ ધૃણાં થઈ ગયાં. હવે કાંઈ યાદ થાડુંજ
રહે છે ?
સુંદરલાલે કહ્યું ‘ ત્યારે એ વેપારીનું ખૂન કાણે કર્યું હતું તે
સબંધી કાંઈ સાંભળ્યું છે ?