OR
૬ નેતાજીના સાથીદાણ યુદ્ધનું પલ્લુ છતર ઢળતું હતું, વજેતાઓ પરાજીત થઇ રહ્યા હતા, અને જાપાનની તાકાતને સ ટકા પા હતા. આઝાદ હિંદ ફોજની મારચા પર પહેાંચેલી અને બ્રિટિશ તાકાતને પડકાર આપીને, અપૂર્વ યુદ્ધ કૌશલ્ય બતાવતી સેનાને સોની, અનાની અને છાદારૂની તંગી જષ્ણુાતી હતી ત્યારે જાપાનના વલણ અંગે સહગલે તા. ૨૦મી ઓગસ્ટના રાજ લખેલા યાદગાર પત્ર નીચે મુજમ્ છે. પ્રિય જામન, લ શાહનવાઝના રિપોર્ટ સાથેના તારા હેવાલ મળ્યો. ચ્છા સબંધમાં મેં તરત જ નેતાને હેવાલ માકલી આપ્યા છે. ગઈ સાંજે લેફ. જનરલ ફંડા સાથે નેતાજીએ તારા હેવાલમાં જણાવેલા પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી. હું પણુ તે વખતે હાજર હતા. જો કે ચર્ચા દરમ્યાન લેક્. જનરલ ઇશાએ એ અંગે તાર કરવા જણાવ્યું હતું પણુ તે કાંઈ કરી શકે તેમ નથી. જ્યારથી જાપાનીઓએ રક્ષણાત્મક પગલું ભરવાને નિશ્ચય કર્યો ત્યારથી તેમના વલણમાં ફેરફાર થયેલા હું જોઉ છું, એ વિષે કદાચ મારા કરતાં તું વધુ સ્પષ્ટતાથી કહી શકશે. ગ્રમે તેમ શુ એક વસ્તુ ચોક્કસ છે કે, રંગુનમાંના જાપાની સત્તાવાળાઓ પાસેથી આપણે કશી આશા રાખવી એ ગ્રંથ છે. તારે તારા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે હામીજીટાઈ સાથેજ ફાડી લેવાનું રહેશે. મેચા પરની જાપાની સ્ટીમ લંચને છુટી કરવાને આપણી સ્ટીમ લંચ માકલવાની અમે એકર પણ કરી હતી. પણ તેને ઈન્કાર કરવામાં આવ્યેા. ખાપણે છ લારી મારા પરના સૈનિકા માટેના પૂરવઠો પહેોંચાડવા]ની વ્યવસ્થા કરી. માપશુા કારખાનામાંજ