પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૧૪
 

૧૧૪ નેતાજીના સાથીય પ્રેમના દિલમાં મહાસભા પ્રત્યેની ભક્તિના જે અંકુશ ફૂટયા હતા તે કાયમ રહ્યા. પંજાબ આય સમાજની પ્રવ્રુત્તિનું મુખ્ય કેન્દ્ર છે અને ગુરુ અક્ષસીંગ પણ આય સમાજ પ્રત્યે આકર્ષાયા, આજે પણ તે આ સમાજના પ્રશંસક છે. માર અભ્યાસ દરમિયાન તેમને તીખી થવું હતું માનવીઓની સેવા કરવાના તેમને કાડ હતા, પણ પિતાએ તે સામે વિાષ ઉઠાવ્યો. જે કુટુંબના તમામ સભ્યો જાતિના વીરત્વના વારસા લઈને લશ્કરમાં જેડાયા હાય ઍ કુટુંબા ગુરુમ્બક્ષ ડાક્ટર બને, એ કાને ગમે ? અને સદાને માટે ડેકટર અનવાનાં સ્વપ્નાં નાબૂદ થયાં. રાવલપીંડીની ગાર્ડન મીશન કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન તેમને ક્રિશ્ચિયન ધર્મ વિષે અભ્યાસ કરવાની તક મળી. તેમ જ એક વિદ્વાન મુસ્લિમ જજના પુત્ર જે ગુરુભક્ષસી ગના મિત્ર હતા તેની દ્વારા ઈસ્લામ વિષેને પણુ અભ્યાસ કર્યો. તેઓ ધર્માંધતાથી પર છે. પિતાએ તમીમી બનવાની ના પાડી દીધી એ સુજોગામાં ગુરુઅક્ષસીંગ પોતાના કુટુંબને માથે માજા રૂપ થવા ઇચ્છતા ન હતા, એથી તેમણે લશ્કરમાં જોડાવા માટે પરવાનગી આપવાની પિતા પાસે માગણી કરી અને તા. ર૯મી મે ૧૯૩૩ના રાજ તે લશ્કરમાં ભરતી થયા. ભરતી થવાનું મુશ્કેલ હોવા છતાં તેમણે સારા માર્કસ સાથે કાસ પસાર કર્યો. તા. ૨૪ ફેબ્રુ. ૧૯૩૪ ના રાજ ીરાઝપુર ખાતેની તાલીમ પુરી કરી અને લાહેર ખાતે પુજાબ રેજીમેન્ટની મેટાલિયનમાં તેમતે મૂકવામાં આવ્યા, પણ ત્યાંય તેમને આગળ આવવાની તક તો ઓછી જ મળી ! ઈરાદાપૂર્વક તેમની પ્રગતિના માર્ગમાં અંતરાયો ઊભા કરવામાં આવ્યા. તેમના