પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૧૫
 

ગુરુભક્ષસીંગ વ્હીલાન ૧૧૫ સુબેદાર પણુ શીખ હતા. છતાં ગુરુમ્બક્ષસીંગ ભણેલા અને જુદા છઠ્ઠાના હોવાથી તેઓ પ્રત્યે સદાય દ્વેષતાભર્યું વર્તન રાખવામાં આવતું હતું. આમ છતાં પશુ એક મુસ્લિમ જમાદારની સહાનુ- ભૂતિથી ત્રણ મહિનાની વધુ તાલીમ માટે તેમને પસ ંદ કરવામાં આવ્યા. સદ્ભાગ્યે તેઓ આ તાલીમમાં પ્રથમ નંબરે આવ્યા અને કામચલાઉ લાન્સ નાયકની પદવીએ પહોંચ્યા. અલબત્ત, આ પદવી કામચલાઉ અને મીન વેતનની હતી. . પ્રતિ અને વિકાસ માટે કાંકાં મારતા ગુરુઅક્ષસીગનું બ્યાન મશિનગન વિભાગ તરક ગયું. પશુ એની સામે બધાના વિરોધ હતા. એવી જોખમભરી કામગીરી સામે સહુ કાઇને વાંધા હતા. એ દિવસ દરમિયાન ગુરુમ્બક્ષસીંગનાં પત્ની બસન્ત તેમની સાથે રહેતી. એક દિવસ ગુરુભક્ષસીંગે પત્નીને કહ્યું: હવે હું તે આ નોકરીથી કંટાળ્યો છું. હું તે રાજીનામું આપવા માગું છુ.' પત્નીને પતિને આ વિચાર ગમ્યો નહિ, એ પણ શીખ બાળા હતી. એના દેહમાં પશુ ગરમ લોહી વહેતું હતું. એણે પતિને કહ્યું: પિતાની આ બાબતમાં સલાહ લેવી જરૂરી છે.' અને બન્યું પશુ એમ જ; પતિપત્ની જ્યારે આ પ્રશ્નપર ગંભીરતાથી ચર્ચા ચલાવી રહ્યાં હતાં, ત્યાં એકાએક ગુરુઅક્ષસી ગના પિતા આવી ચૂડયા. ગુરુઋક્ષસીંગે પત્નિને કહ્યું કે, · પિતાજી સમક્ષ આ વાત મૂકવાની કોઈ જરૂર નથી. ' પણ પતિની ગેરહાજરીના લાભ લઇને પત્નીએ તમામ હકીકતથી સસરાને વાકેફ કર્યાં. ‘ ગુરુઅક્ષસીંગ ! તારા જેવા કાયર પુત્ર માટે મને શરમ ઉપજે છે,' ઘરમાં પગ મૂકતાં જ પિતાએ પુત્રને આ શબ્દોથી નવાજ્યું. ગુરુઅક્ષો ગ પરિસ્થિતિ સમજી ગયા. પત્નીએ પેાતાની