OR
ગુરુભક્ષસીંગ વ્હીલાન ૧૧૫ સુબેદાર પણુ શીખ હતા. છતાં ગુરુમ્બક્ષસીંગ ભણેલા અને જુદા છઠ્ઠાના હોવાથી તેઓ પ્રત્યે સદાય દ્વેષતાભર્યું વર્તન રાખવામાં આવતું હતું. આમ છતાં પશુ એક મુસ્લિમ જમાદારની સહાનુ- ભૂતિથી ત્રણ મહિનાની વધુ તાલીમ માટે તેમને પસ ંદ કરવામાં આવ્યા. સદ્ભાગ્યે તેઓ આ તાલીમમાં પ્રથમ નંબરે આવ્યા અને કામચલાઉ લાન્સ નાયકની પદવીએ પહોંચ્યા. અલબત્ત, આ પદવી કામચલાઉ અને મીન વેતનની હતી. . પ્રતિ અને વિકાસ માટે કાંકાં મારતા ગુરુઅક્ષસીગનું બ્યાન મશિનગન વિભાગ તરક ગયું. પશુ એની સામે બધાના વિરોધ હતા. એવી જોખમભરી કામગીરી સામે સહુ કાઇને વાંધા હતા. એ દિવસ દરમિયાન ગુરુમ્બક્ષસીંગનાં પત્ની બસન્ત તેમની સાથે રહેતી. એક દિવસ ગુરુભક્ષસીંગે પત્નીને કહ્યું: હવે હું તે આ નોકરીથી કંટાળ્યો છું. હું તે રાજીનામું આપવા માગું છુ.' પત્નીને પતિને આ વિચાર ગમ્યો નહિ, એ પણ શીખ બાળા હતી. એના દેહમાં પશુ ગરમ લોહી વહેતું હતું. એણે પતિને કહ્યું: પિતાની આ બાબતમાં સલાહ લેવી જરૂરી છે.' અને બન્યું પશુ એમ જ; પતિપત્ની જ્યારે આ પ્રશ્નપર ગંભીરતાથી ચર્ચા ચલાવી રહ્યાં હતાં, ત્યાં એકાએક ગુરુઅક્ષસી ગના પિતા આવી ચૂડયા. ગુરુઋક્ષસીંગે પત્નિને કહ્યું કે, · પિતાજી સમક્ષ આ વાત મૂકવાની કોઈ જરૂર નથી. ' પણ પતિની ગેરહાજરીના લાભ લઇને પત્નીએ તમામ હકીકતથી સસરાને વાકેફ કર્યાં. ‘ ગુરુઅક્ષસીંગ ! તારા જેવા કાયર પુત્ર માટે મને શરમ ઉપજે છે,' ઘરમાં પગ મૂકતાં જ પિતાએ પુત્રને આ શબ્દોથી નવાજ્યું. ગુરુઅક્ષો ગ પરિસ્થિતિ સમજી ગયા. પત્નીએ પેાતાની