પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૨૨
 

મ નેતાજીના સાથીદારા અંતે ધીલાને દેશ પ્રત્યેની વફાદારીને પ્રથમ સ્થાન આપ્યુ. અને મે'હસિ'ને, આઝાદ હિંદ ફોજની રચનામાં પૂરતી સહાય આપવાનું સ્વીકાયુ, માહસિ`હની પરવાનગીથી હિંદી સૈનિકા સમક્ષ તેમણે શિસ્ત, આરોગ્ય અને માલાને સ્પર્શીતા પ્રશ્નો પર વિવેચના આપવા માંડયાં. એ દિવસેા મુશ્કેલીના હતા. પતનને પરિણામે જે નૈતિક અધઃપતન આવે છે એ અધઃપતનની ગર્તામાં હિંદી સૈનિા ગળાબૂડ હતા. તેમને બહાર કાઢીને, તેમના ગળામાં કયારેય ન ઉતર્યાં હેાય એવા રાષ્ટ્રવાદના, રાષ્ટ્રીય ગૌરવના અને રાષ્ટ્રીય ઐકયતાના ઘૂંટડા ઉતારવાનુ` કા` ધીલાને હાથ ધર્યું. પરન્તુ આઝાદ હિંદૂ ફાજ કાંઈ પણુ, કામયાબી પ્રાપ્ત કરે તે પહેલાં તે તેને વિસર્જન કરવી પડી અને તેના સ્થાપક કૅપ્ટન માહર્તાસંહને જાપાનની છાવણીમાં અટકાયતમાં રહેવું પડયું. પહેલી આઝાદ ફેજના અનુભવથી દાઝી ઊઠેલા ધીલેાન શ્રીજી આઝાદ ફોજની રચના વખતે વિધમાં ઊભા હતા, પણ નેતાજીના વ્યક્તિત્વે તેઓ આકર્ષાયા અને જ્યારે પોતાના સાથીદારે શાહનવાઝખાન અને પ્રેમ સહગલે નેતાજીની સાથે જ ઊભવાને નિશ્ચય કર્યો અને નેતાજી અને આઝાદ હિંદ સરકારને વજ્રાદાર રહેવાના શપથ લીધા. જો કે નેતાજીના ખાગમન પછી પણ ધીલેાન એવા અભિપ્રાય ધરાવતા હતા કે મેાહનસિંહે ઊભી કરેલી આઝાદ હિદ ફાજ સરકરી દષ્ટિએ વધુ ક્રાંતિકારી ફ્રીજ હતી, પણ રાજકિય દૃષ્ટિએ તે નેતાજીના નેતૃત્વ હેઠળની ખાઝાદ હિં' ફેજ સાથે તેની સરખામણી થઈ શકે તેમ નહતી, એટલે ધીલેાન નેતાજીના નેતૃત્વ હેઠળની ફોજને કામયાબ અનાવવા માટે સમ્ર પરિશ્રમ ઉઠાવી રહ્યા. ૧૯૪૪ના ઓક્ટોબરમાં નેતાજીએ ધીલેાનને ખેલાવ્યા અને લાક સુધી તેમની સાથે ચર્ચા કરી. નેતાજી સાથેની આ