OR
શુક્ષ્મમસીગ ધીમન
રાક દહેરાદુનની હિંદી લશ્કરી શાળામાં ચેટવુડ હાલ ’ માં આ પ્રમાણે મુદ્રાલેખ કાતરવામાં આવ્યા છે; ‘ હરેક પ્રસંગે દેશની સલામતી, સ્વમાન અને કલ્યાણના સવાલ મેખરે હોવા જોઇએ. તમે જે માસાનું સેનાપતિપદ કરા તેમની સલામતિ, સુખસગ વડ અને કલ્યાણના તમે હંમેશાં વિચાર કરો, તમારી સુખ- સગવડના વિચાર છેલ્લે કરજો. મે મારી સમક્ષ આ મુદ્રાલેખ ધ્યાનમાં રાખીને અાઝાદ ફોજના અફસર તરીકે સેવા બજાવી છે, ' ત્યારબાદ તેઓએ સિંગાપુરની શરણાગતિ અને કસાન માહર્તાસંગને હસ્તે આઝાદ ફોજની રચનાના બનેલા બનાવાનું વર્ણન કર્યુ હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, · મલાયાના પ્રજાજનોની જે દુર્દશા થઇ તે મે નજરે નિહાળી હતી. આથી હિંદુ પર આક્રમણુ થતાં મારા દેશબાંધવાની શું દુશા થાય એ વિચારતાં હું ધ્રૂજી ગયા હતા. આ વખતે દોઢસા વરસના બ્રિટિશ શાને મને ખ્યાલ આવ્યા હતા. મને વિચાર આવ્યા હતા કે, અંગ્રેજોએ પેાતાના લાભને માટે, સાધનસામગ્રીઓનું ભારે શોષણ કર્યુ છે અને શાહી યુટ્ઠા માટે માનવશક્તિના ઉપયાગ કર્યો છે, કટાટીની પળે દેશની રક્ષા કરી શકાય એ માટે આપણને તૈયાર કરાયા નથી, પણ આપણને સદાને માટે ગુલામીમાં રાખવા પ્રયત્ન કર્યાં છે અને દુબળ બનાવી દીધા છે. સાન માહનસિંગે આઝાદ ફાજની જે રચના કરી હતી, એમાં મને નવી શ્માશા દેખાઇ. આ ક્ષણે એક મજબૂત સેના ઊભી કરી શકાય તા એ હિંદને પરદેશી લશ્કરની ધૂસરીમાંથી મુક્ત કરે. જાપાનિઝ જો વચનભંગ થાય અને પોતાના લાભાથે દેશનું શાષણ કરવા મથે તા એના સામના પણ થઈ શકે, મને એમાં હિંદુ માતાને અવાજ સંભળાયા અને મેં મારું નશીબ
- સાન માનસિંગ સાથે જોડી દીધું, '