પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
નેતાજીના સાથીદારો
 

- નેતાજીના સાથીદારો શ્રી. સુભાષચંદ્ર મેઝનાં પ્રવચતા, એમની નેતાગીરી વગેરે વસ્તુઓના તેમ જ પેાતાના ભાષણાના ઉલ્લેખ કરતાં કપ્તાન ધીલાંએ વધુમાં કહ્યું હતું કે, · અમે સાધનાના અભાવે પૂરતા માણસા તૈયાર કરી શકતા નહેાતા. દેશ પ્રત્યેના પ્રેમના કારણે જ એમાં જોડાવાની સ્પષ્ટતા અમે કરી હતી, બસે માસોને ભાગ્યાન ડયા પહેલાં દૂર મોકલી આપવામાં આવ્યા હતા. ' રખાતા કેદીઓને અય એ અત્યાચારાના આરેાપા વિશે લેકટ, ધીલાંએ જણાવ્યુ હતું કે, ‘અટકાયતી છાવણી જ ન હતી, પણ શિસ્તભંગના ગુના માટે એક અલગ છાવણી હતી, અહીં થતા કે તેમનામાં ચારિત્ર્યની કશી ખામી હતી, જેડાવા માટે એક નાલાયકી ગણાતી હતી. ફરિયાદ પક્ષના સાક્ષીઓએ જુદી અને વિકૃત હકીકતા રજૂ કરી છે. તેના આશય સરકારની કૃપા મેળવવાના છે. આ વસ્તુ ફાજમાં આઝાદ ફાજ છેડી જવાની દરેક સૈનિકને છૂટ હતી. અમે દુશ્મન હરેાળથી માત્ર બે માઈલ દૂર નહોતા. છતાં અઠવાડિયાં સુધી કાપ પણ માણસે બાતમી આપી નહોતી. ઘણી વખત, વીસ-વીસ કલાકે સુધી અમારે પાણી અને ખારાક વિના ચલાવવું પડતું. આ ત્રાસ સ્વૈચ્છાએ જોડાયેલી સેના જ સહન કરી શકે. એ ખરું છે કે ચાર માસાને સજા કરાઈ હતી, પણ મારા હુકમ હેઠળ દેવાઈ હતી એ વસ્તુ ખાટી છે. હુ' એ વખતે પથારીવશ હતા. પાછળથી વિભાગી સેનાપતિએ સજા રદ કરી હતી અને તેને કદિ અમલ કરાયા નહાતા. મે સરકારની એક વ્યસ્થિત સેનાના એક ભાગ તરીકે કા કર્યું છે. આથી હિંદી ફાજદારી ધારા હેઠળ મારા પર કામ ચાલી શકે નહિ. હું આઝાદ ફ્રીજમાં શુદ્ધ આશયથી જેડા)