પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગુરુબક્ષસીંગ ધીલોન
૧૩૧
 

શુક્ષ્મસીંગ મીલેન ૧૩૧ અમારા નેતાજી, હું મારી ફાજ તરફથી આપને ખાત્રી આપું છું

  • અમારા મા માં ગમે તે મુશીબત આવે તેની પરવા કર્યો

વિના, આપના આદશ અને આપની ઇચ્છા મુજબ, આપણી માતૃભૂમિની અાઝાદી પ્રાપ્ત કરવાને, જ્યાં સુધી એક પણ સૈનિક જીવતા હશે ત્યાંસુધી લડતા રહેશે. મારા સઅધીતા, મે' આપને ગુનમાં જે શબ્દો કહ્યા હતા તે મે' આપકી આંખે' કીસી કે સામને નીચી ન હોર્ન કૂંગાની યાદ આપું છું. જ્યારથી હું આપની વિદાય લઇને છૂટા પડયે, ત્યારથી એ શબ્દેને રણકાર મારા કાનમાં ગુ ંજ્યા કરે છે . ન્યાઉગુ ખાતે પાછા ફર્યાં પછી તો એ શબ્દ વધુ ને વધુ જોશથી મારા કણુ પટ પર અથડાઈ રહ્યા છે. હું ખરાખર રીતે જાણું છું કે, ગમે તે કારણા હેય તે પણ મેં સ્વેચ્છા- પૂર્ણાંક જે વચન આપ્યું હતું, તેનું પાલન કરવામાં હું નિષ્ફળ જઈ શકું નહિ. એટલું જ નહિ પણ હું એવી એક ટુકડીના કમાન્ડર છું કે જાણે અજાણે તમને અને આઝાદ હિંદ ફ્રીજને અપમાન પહોંચાડી શકું નહિ. હું ફરીથી કાષ્ટ વચન આપતા નથી પણ માર` કા` જ જે કહેવાનું હશે તે કહેશે. આપને પત્ર અમારામાં નવું બળ અને જુસ્સા પૂરે છે. અહી મેાબૂદ છે તેવા તમામ અક્સરી, સૈનિકા અને હું અંતઃકરણપૂર્વક આપના આશિર્વાદ સ્વીકારીએ છીએ. અમને વિશ્વાસ છે કે ઈશ્વરની કૃપાથી અને આપની આશીષી કેંતેહ મેળવવામાં અમને મુશ્કેલી નહિ પડે. આ પવિત્ર યુદ્ધમાં અમને દોરવણી આપવા માટે ઇશ્વર આપને દીર્બોયુઃ અને તંદુરસ્તી બક્ષે એવી અમે પ્રાથના કરીએ છીએ. જયહિંદ આપ નામદારનો આજ્ઞાંકિત (સહી) જી. એસ. ચીલાન