પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૨
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૪૨
 

૧૪૨ નેતાજીના સાથીદારા સાથીદારાની સામે જ લડવાને અમારે ધમ હતા. અમે જેને માટે લડતા હતા એ હેતુ શુદ્ધ હતા. યુદ્ધમાં જે ઝંપલાવે છે તે બધા જ કાંઈ વિજય પામતા નથી પણ જે ઉચ્ચ હેતુ માટે અમે લડયા એ હેતુ માટે અમને આજે પણ અભિમાન છે. અમે ગૌરવ ધરીએ છીએ. ’ દિલ્હીના લાલ કિલ્લો, જે કિલ્લા પર આજેય, યુનિયન જેક કરી રહ્યો છે. એ સ્થળે, બરાબર, એ જ કાઠી પર, ત્રિરંગી ઝડા કરકાવીને, ‘ જય હિન્દ ’ની, જયદ્યેાષણા ગજાવી, હિંદને આાઝાદ બનાવવાનાં જેમણે સ્વમાં સેવ્યાં, એ સ્વમાંની સિદ્ધિ માટે, નેતાજી સુભાષ મેઝની સાથે રહીને, જે ઝૂઝયા, અને ઝૂઝતાં ઝૂઝતાં દુશ્મનને હાથે કેદ પકડાયા અને એ જ લાલ કિલ્લાની એક બરાકમાં પૂરાયેલા એવા આઝાદ ફોજના એક મનલ, શ્રી. જગન્નાથરાવ ભેાંસલેના આ વિચારે છે. ત્રાલ કિલ્લામાં વારેવારે તેમને કહેવામાં આવતું હતું, - તમારી સામેના સૂક્ષ્મ તૈયાર થઇ રહ્યો છે. અને કલ ભેસલે પણ પેાતાની સામેના મુદ્નાની રાહ જોતાં દિવસો પસાર કરી રહ્યા હતા. દિલ્હીના લાલ કિલ્લામાં પૂરાયેલા પોતાના બા સાથીદારા સાથે તેઓ મળતા; ત્યારે પણ એમની ખૂમારી એવી ને એવી જ હતી. ત્યારે લશ્કરી અદાલત સમક્ષ આઝાદ ફ્રીજના ત્રણ અસરાના મુદ્ન ચાલી રહ્યો હતા. . પૂર્વ એશિયામાં અમે જે કાંઇ કર્યું છે, તેનાથી અમને સતાષ છે, કારણ કે અમે જે કાંઇ કરી છૂટયા તેની, અમારા દેશમાંધવા કદર કરે છે.