OR
સદ નેતાજીના સાથીદાણ કરી ગયા. જતાં જતાં તેમણે જાપાની સેનાપતિના ફરમાનને માન્ય કરવાની આજ્ઞા આપી, ત્યારે એમના આશ્ચયના પાર ન રહ્યો. ક લ જગન્નાથરાવ બેોંસલે મરાઠા જેવી શૌય વાન જાતિમાં જન્મેલા છે. મરાઠાઓએ હિંદના ઈતિહાસમાં શૌયનાં તેજસ્વી પ્રકરણેા પેાતાના રક્તથી આલેખ્યાં છે. મરાઠા જુવાનોના દિલમાં દેશ પ્રત્યેની અપાર ભકિતનાં જે દન થાય છે તેનું ખીજાપણુ આવયમાં થાય છે. આવી જતિને વારસામાં શૌયના ઈતિહાસ મળ્યે છે. ક લ જગન્નાથરાવ ભોંસલે, તિહાસપ્રસિદ્ધ ભોંસલે કુટુંબમાંથી ઊતરી આવેલા છે ભોંસલે કુટુંબે દેશની સેવામાં અગત્યના હિસ્સા આપેલા છે. હિંદ ભાંસલે કુટુંબના વીરત્વથી પરિચિત છે. ઉપરાંત માંસલે કુટુંબ સૌંધિયા રાજકુટુંબ સાથે સકળાયેલું હાઇને, રાજકુટુંબને માન મતખે, માબા પ્રતિષ્ઠા ધરાવે છે. વાઘરી અને અલિદાન એ તો એમના કુટુંબને ઉમદામાં ઉમદા ગુણ છે. મેટલે ભોંસલે કુટુંબના સભ્યો જ્યાં જ્યાં પચાયા છે ત્યાં ત્યાં ઉજજ્વલ કારકીર્દિ પ્રાપ્ત કરી શકાય છે. એલગામ જીલ્લાના તીરાડા નામના નાનકડા ગામડામાં જગન્નાથરાવ બાંસલેના જન્મ થયેા હતા. પિતા સાથે ત્યાં ખાલપણુ વ્યતિત કર્યાં પછી, કેળવણી માટે તેમને સાવ'તવાડી સ્ટેટમાં ’આવવું પડયું, ત્યાં તેમણે પ્રાથમિક કેળવણી પૂરી કરી. પ્રાથમિક કેળવણી અને માધ્યમિક કેળવણી તેમણે એટલી ઝડપથી પૂરી કરી કે જ્યારે તેમને દહેરાદુનની પ્રીન્સ માફ વેલ્સ મિલિટરી કૉલેજમાં દાખલ થવાની પરવાનગી મળી, ત્યારે તેમની વય માત્ર ચૌદ વર્ષની હતી.