પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૪૭
 

શ્રી. જગન્નાથરાવ ભાસને ૧૪૭ દિલમાં પેાતાની માતૃભૂમિનું ચિત્ર પણ ઉપસ્થિત થયા જ કરતું હતું, પશુ એક લશ્કરી તરીકે તેઓ શિસ્તને મમતાથી વળગી રહેતા, એટલે ક્યારેય તેઓ કાંઈ ખેાહ્યા નથી. માત્ર ખાંખા દ્વારા જે જોવા જેવું હતું તે જોયું, અનુભવ્યુ અને યુરો- પનો પ્રવાસ પૂરા કર્યો. યુરોપનો પ્રવાસ પૂરો થતાં જ તે રશિયાના પ્રવાસે ઉપડયા. રશિયાના પ્રવાસ દરમિયાન તેમને ઘણું જાણવાનું મળ્યું. રશિયાની રાજ્યવ્યવસ્થા અને રશિયાની પ્રજાના જીવનને સ્પર્શતા પ્રશ્નોનો તેમણે અભ્યાસ કર્યાં. યુરોપ અને રશિયાના પ્રવાસ દરમિયાન સ્વાધીનતાના જે શ્વાસ તેમણે લીધા હતા, તેનાં પ્રતિબિંબ તો, આઝાદ હિદ ફાજમાં તેમણે જે ઉત્સાહપૂર્વક પોતાની ફન્ને બજાવી, તેમાં પડે છે. અમેરિકા અને જાપાનનો પ્રવાસ કરીને તેઓ હિંદ પાછા ફર્યા અને પોતાની ફરજ પર હાજર થઈ ગયા. આ વખતે જ લશ્કરી તાલીમ માટેના સ્ટાફમાં હિંદીઓને સ્થાન નહિ આપવાની નીતિ પ્રત્યે સખ્ત ટીકા થઈ રહી હતી. લાયક હિંદીને લાયક સ્થાન મળવું જ જોઈએ. જનર્લ સ્ટાર્ક માટેની તાલીમ લેવા માટે નલ ભોંસલેને પસદ કરવામાં આવ્યા. આ તાલીમ માટે પસંદગી પામનાર, હિંદી તરીકે તેઓ પહેલા જ હતા અને સયુક્ત પ્રાન્તના રેલીમાં આવેલી તાલીમ શાળામાં તેમણે જનરલ સ્ટાફ માટેની તાલીમ લેવા માંડી, એ તાલીમમાં તેમને રસ પડયા અને સક્રિય તાલીમ લીધા પછી તેમને લે, નયના હોદ્દો છાપવામાં આવ્યું. ઞામ ઉત્તરાત્તર, જગન્નાયરાવ ભાંસલે પ્રગતિ કરી રહ્યા હતા. યુદ્ધમ્લાનાં વિવિધ અંગેની જે તાલીમ તેમણે થ્યા વર્ષો દરમિયાન હાંસલ કરી હતી, એની જાણે પરીક્ષા ખાવી હોય એમ, યુરોપિય યુદ્ધના દાવાનળ ફ્રાટી નીકલ્મો અને પરિસ્થિતિ એવી