પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૧
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૬૧
 

એટાઈ તિ ૧ વિરાટ સભા. હજારાની માનવમેદની ભરેલી સભાને ચાર ચાર કલાથી, બલિદાન આપવાની, મરી ફીટવાની, આગળ માવવાની હાલ કરી રહ્યા હતા. પોતાની કરાડાની માલ મિલ્કત નેતાજીને અર્પણુ કરનાર, મુસ્લિમ બિરાદર શ્રી. હબીબ પછી, પોતાની લાખાની દોલત આપી દેનાર શ્રી. મેટાઈને, નેતાજીએ સભામાં જ અભિનદન દીધાં અને શ્રી કીર તરીકે તેમને સત્કાર્યાં. સદ્ભાગ્યે નેતાજીને પૂર્વ એશિય્યામાં વસતા હિંદીઓ પ્રાંતભેદ ભૂલીને તમામ પ્રકારની સહાયતા આપી હતી. ત્યાં કાઇ નહાતું ગુજરાતી, કાઈ નહોતું બંગાળા કે કાઈ નહોતું પંજાબી, જૈન કે હિંદુ નહતું અને ઇ હતા હિંદીચ્યા અને સૌના ધમ હતા મુસ્લિમ નહતું. સહૂ આઝાદી ’. પાંયમાં આ પહેલાં માઝાદ હિંદ સરકાર અને શ્રી. હેમરાજ બેટાઈ, નેતાજીના આવ્યા હતા, આ પહેલાં તેમણે આઝાદ હિંદ ફોજને પોતાની સેવાઓ આપી હતી. નેતાજી પ્રત્યેનો તેમનો પ્રેમ અને વિશ્વાસ અપૂવ હતા. નેતાજી સુભાષ બેઝ વિશે જેમ પૂર્વ એશિયામાંના બીજા હિંદી અજ્ઞાત હતા, તેવી જ રીતે શ્રી. ખેટાઈ પણું મનાત હતા; પરન્તુ નેતાજીના આગમને જેમ હિંદીઓમાં નવા પ્રાણ પૂરાયા, તેવી જ રીતે શ્રી. મેટાઇનો સ્વદેશપ્રેમ પણ જાગી ઊઠશે. ચાલીસેક વર્ષના જવાન શ્રી. હેમરાજ કાઠીઆાવાડમાં આવેલા દ્વારકા પાસેના ખેત સખાહારના મૂળ રહીમ. આલ્યકાળ ત્યાં જ પૂરી રીતે, માત્ર ચૌદ વર્ષની વયે. જ તેમણે પોતાના વતનને રામરામ કર્યાં. પાતાના દેશને પણ રામરામ કર્યાં અને પારાવાર મુરલી યાતનાઓ વચ્ચેથી સફળતાથી પસાર થઈને, અમાં પઢોંચ્યા. ૧