પૃષ્ઠ:Nitya Manan.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

प्रतिक्षण अनुभव लेता हूँ कि मौन सर्वोत्तम भाषण है । अगर बोलना ही चाहिये तो कमसे कम बोलो । एक शब्दसे चले तो दो नहीं ।

१९-३-’४५
 

હું પ્રત્યેક ક્ષણે અનુભવું છું કે મૌન એ સર્વોત્તમ ભાષણ છે. બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો. એક શબ્દથી ચાલે તો બે ન બોલો.

૧૯-૩-’૪૫
 

छोटी २ बातें जब हलाक करें तब समझना कि कहाँ भी आसक्ति है। उसे ढूँढ़ो और निकालो। बड़ी बातोंमें हम सीधे रहते हैं ऐसा मानना भ्रम है । बड़ी बातोंमें हम मजबूर होते है । उसका नाम सीधापन नहीं है |

२०-३-’४५
 

નાની નાની બાબતો હેરાન કરે ત્યારે સમજવું કે ક્યાંક આસક્તિ રહેલી છે. તેને શોધી કાઢીને દૂર કરો. મોટી બાબતોમાં આપણે સીધા ચાલીએ છીએ એમ માનવું એ ભ્રમ છે. મોટી બાબતોમાં આપણે લાચાર હોઈએ છીએ. એ સીધાપણું ન કહેવાય.

૨૦-૩-’૪૫
 
૬૭