પૃષ્ઠ:Nupur Zankar.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૯

૮૯ કરવા મનુષ્યતા પેાતાના હાથમાંછે; માત્ર શ્ર્વિર પાતાની કરુણુ- મય દૃષ્ટિ મનુષ્ય ઉપર ઢુવા સ્વીકારસંચયના મનુષ્ય ઇચ્છે તે, એ કરુણામાંથી વ્હેતું બળ આપી ૐને મદદ કર- વાને ઈશ્વર તત્પર છે;ત્યાદિ અનેક સત્યે ચિત્ર એક જ ઝળકમાં પ્રગટ કરી છે.” પુણ્યવૃત્તિના આશ્લેષ આ વીરના ઉપર અર્ધશિથિલ દર્શો- આ ગેછે, તેમાં પણુ ઊંડે ભેદ રહેલાછે, અને એ એ પ્રકારનાં તત્ત્વ સૂચવેછે. મુખ્ય અર્થ તે! એ કે પાપવૃત્તિના તક્ષણ સક્ળ થતા આક્રમણમાંથી એ વીરને છેવીને પેાતાના સંપૂર્ણ પ્રભાવમાં પૂરવાને પુણ્યત્તિ કશો સાક્ષાત્ ઉદ્વેગ, પ્રયાસ, નથી કરતી, કેમકે એ વીર પાત્તાની શક્તિના ખળે જ એ મેદનીની જાળમાંથી છૂટીને દિવ્ય માર્ગ તરફ જાય હેમાં જ વિજય, વિજયનું મહત્ત્વ, અને વિજયના કૂળનું શાશ્વતપણું. ખીજો અર્ચ એ કે, પાપકૃત્તિ ક્ષણુભર વિજય પામતી જાયછે અને પુણ્યવૃત્તિના ગ્રહ વીર ઉપરથી શિથિલ કરેછે. ‘‘પરંતુ એ વિજય દૃઢ રૂપ હજી પામ્યા નથી; વીર્ એ મેહની શક્તિને અસહાય દાસ બન્યા નથી. કેમકે એ ચિત્રના અંશાના એક ક્રમ આગળ જોયે છિયે તા જણાયછે કે વીર્ પાપકૃત્તિના ભુજ- અશ્વનને છેાડવવાને પ્રયત્ન કરેછે. આટલી સુદક્ષા હજી છે. પશુ વી ધારીને જોઇયે દિયે તે શું દેખિયે છિયે? જે ક્ષણે આામ હેનર વિષય ભુજમધનમાંથી છૂટવાને વીર મથેછે તે જ ક્ષણે એ પાપવૃત્તિની માહની સુખશેભા-ખાટા સૈાર્યની પશુ ઉત્કટ ખા બૈજુવાળી સુખશાભાની તરફ એ વીરની નજર મન્ત્રમુગ્ધ થઈને .

૧૯