પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૧૩
 

________________

હલબલી ઊઠી હતી. . પિતામહે ” ૧૧૩ ૮ ભીષ્મ, શાલ્યરાજને આવી હાલતમાં કેમ લાવ્યા ?’સત્ય વતીએ પ્રશ્ન કર્યાં, અંબા સાથે લગ્ન કરવાની તેની ઇચ્છા નથી, એટલે તમે તેને આમ પકડીને લઈ આવ્યા?' ' ના, મા, ના! શાલ્યરાજ તા મારી પાછળ પડયો હતા. મારા કબામાંથી કાશીરાજની રાજકુમારીઓને છેડાવી જવા લશ્કર સાથે મારા પીઠા કરતા હતા, એટલે તેના સામના કરવા માટે પણ ત્રણે રાજકુમારીએન તમારે હવાલે કરી. તે આગળ વધે એ પહેલાં મારે પહાંચી જવુ પડયુ.. ' દૈવત્રતે સ્પષ્ટતા કરતાં કહ્યુ', પણ હું તેમને હવે મુક્ત કરું છું.' શાલ્યરાજને બંધનમુક્ત કરતાં તેના ખભા પર મૈત્રીભર્યાં હાથ મૂકતાં કહ્યું, 'રાજન્! તમે હવે હસ્તિનાપુરના મિત્ર છે, નિરાંતે અમારી મહેમાનગતી માણે ને અંબા સાથે લગ્ન પણ કરે, ’ બંધનદશામાંથી મુક્ત થતાં શાયરાજને પણું હૈયાધારણ પ્રાપ્ત થઈ. જ્યારે યુદ્ધના મેદાન પર દેવવ્રતનાં પરાક્રમે પરાજીત થઈ, દેવવ્રતના બંદીવાન બન્યા ત્યારે તેના મનમાં શંકાનાં વાવા- ઝાડાં ઊઠતાં હતાં. દેવવ્રતે પરાત શાલ્યરાજના પી પકડીને તેને બંદીવાન બનાવ્યા હતા. હસ્તિનાપુર પ્રતિ કદમ ઉડાવ્યા ત્યારે શાલ્યરાજને તેનું ભાવિ અંધકારમય જણાતુ` હતુ`. પણ તની મુક્તિ પછી દેવત્રજ્ઞના મૈત્રીભાવથી તેની રાકા નાબૂદ થઈ. દૈવત્રત વિષે તેને ભારે માન પણ થયું. સત્યવતી પણુ દેવત્રતતા ઉદાર વલણથી પ્રસન્નતા અનુભવતી હતી. તેણે શાહ્યરાજનું સ્વાગત કરતાં કહ્યું, હવે થેડા વિસામે લે, દરમ્યાન ત્રણે બહેનેનાં લગ્ન અંગેની વ્યવસ્થા થઈ રહી છે. અબા સાથેના તમારા લગ્ન પણ અહીં જ થશે. ’ શાશ્કરાજ મૂઝાતા હતા. પેાતાને બંદીવાન હાલતમાં જોતાં અંબા બેભાન બની તે શ્વેતાં તેના મનમાં શંકા જાગતી હતી.