પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૧૬
 

________________

૧૧૬ ” પિતામહુ લગ્નની પણ તૈયારી કરવા માંડી. પણ તેણે હવે તારી સાથે લગ્ન કરવાના ઇન્કાર કરી ચલતી પકડી. 'બિકા અને અબાલિકાના વચનાને અંબા વજુદ દેવા તૈયાર ન હેાય એમ મેાટા સાદે ખેાલી ઊઠી, ‘ના, ના, મારા પ્રિતમ લગ્ન કરવા કડ્ડી ઇન્કાર કરે જ નહિ.' ને દલીલ કરી, દેવવ્રતના પૂજામાંથી મને મુક્ત કરવા તે દેડયો જ હશે, ને લડાઈમાં પકડાયેા હશે. તેના પ્રેમને હું બરાબર જાણું છું.' ‘તુ શુ નણે છે? ’ તે બાને ચાહે છે, અંબા સાથે લગ્ન કરવા તે સ્વયં- વરમાં આવ્યેા હતેા. જો દેવવ્રતે મારું પણુ અપહરણ ન કર્યું. હેાત તા લગ્ન કરવા મને તેના રાજ્યમાં લઈ ગયા હેાત.' શાયરાજના તેના પ્રતિના પ્રેમનું વણ ન કરતી હતી. - પણ તેણે જ તારી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કેમ કર્યાં, જાણે છે?' અંબિકા પૂછી રહી. • ‘નણવાની જરૂર નથી, બહેન !' અંબાએ જવાબમાં કહ્યું ને ઉમેયું, તેના પ્રેમને હું બરાબર જાણું છું. તે કદી ના ભણે જ નહિ, પણ દેવવ્રતના ભયથી તે ભાગી ગયા હશે, ' અંબાએ કલ્પના ઘડાવી. ૮ જો અંબા, હકીકતમાં શાલ્યરાજે અપહર્તા અંબા સાથે હવે લગ્ન કરવા નથી એવી જાહેરાત કરીને તે પલાયન થયું!' મકાએ સ્પષ્ટતા કરતાં કહ્યું ને પેાતાના રાષ ઠાલવતાં ખેાલી, “ માટીપગા, કાયર, ખાટા બહાના બતાવીને છટકી ગયા ! ' અંબિકાની સ્પષ્ટતાથી અંબા થાડીક ક્ષણ્ણા વિમાસણમાં પડી હાય એમ ગભીરતાથી જોઈ રહી. હવે શું કરવા માંગે છે? પાછા જવું છે ? દેવવ્રત તને મૂકી જશે ?' અંબાલિકાએ તેને સીધા પ્રશ્ન કર્યાં. પાછા જવાની હવે જરૂર નથી.' બા