પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૧૯
 

________________

પિતામહ ૧૧૯ " તમે વચન દીધું નથી એ ખરું, પણ તમે ત્રણ રાજકુમારી- એને ઉઠાવી લાવ્યાં છે. બેનાં લગ્નની વ્યવસ્થા કરી, પણ ત્રીજીની વ્યવસ્થા કેમ ન કરી ? ' અંબાએ પ્રશ્ન કર્યાં, બે બહેના જો તમારા ભાઈ સાથે લગ્ન કરતી હાય તા ત્રીજી બહેન ત્રાંજા ભાઈ સાથે જ લગ્ન કરે ને? તમે જેમ મેટા છે, તેમ હું પણ ત્રણ બહેનેામાં મેટી છું એટલે આપણી જોડી સરખી બનશે.' દેવવ્રત શાંત હતા. અંબાના ઉશ્કેરાટની જરા પણ અઝર તેના પર થઈ ન હતી. સંપૂર્ણ શાંતિથી, મલકતાં મુખે તેમણે અંબાના પ્રશ્નને! જવાબ દેતાં કહ્યુ', · અંબા તારી દલીલમાં જે મારે પ્રતિજ્ઞા ભંગ થવુ' હેાય તા જરૂર જોર છે, પશુ દેવત્રત તેની પ્રતિજ્ઞાના ભંગ કરવા કાઈ પણુ દલીલનો સ્વીકાર કરી શકે જ નહિ. ' ને ઉમેયુ, તેવું નહિ ? પ્રતિજ્ઞાના પાલન અર્થે મે ગાદી પુરતા મારા હકને સ્વેચ્છાપૂર્ણાંક ત્યાગ કર્યાં, તા એ ગાદીના પ્રશ્નને હવે ઉકેલવાની જરૂર નથી.' ને દૃઢતાપૂર્વક કહ્યુ, ‘ દેવવ્રત તેની પ્રતિજ્ઞામાંથી કદી પણ પીછૈડ કરવા તૈયાર નથી. ' ને સ્પષ્ટપણે તેને સંભળાવી દીધુ, હુ” કદી પણ લગ્ન કરવાના નથી. સારી પ્રતિજ્ઞામાં હુ ગમે તેમ કપરા સજોગોમાં પણ પીછેહઠ કરવા માંગતા નથી એટલું તું સમજી લેજે,’ દેવવ્રતના શાંત, સ્વસ્થ ચિત્તે અપાયેલા જવાબે અબાને અળગાવી દીધી. તેના રામ રામ સળગી ઊઠચા હતા. તેના મનમાં દેવવ્રતના ઇન્કારે આગ પેટાવી હતી. તે અંબા પણ દેવવ્રત વિના ખીજા ક્રાઈની પત્ની બનશે નહિ, એ પણ તમે જાણી લે. ' ધ્રૂજતાં હતાં. અબાનાં અગા ક્રોધથી અલબત્ત, અંબાની આ પ્રતિજ્ઞાથી દેવવ્રત થાડે! હલબલી ઊંચો હતા. કાશીરાજના સ્વયંવરમાંથી ત્રણે બહેનને ઉડાવી લાવવામાં પાતે ઉતાવળ કરી છે, તેમ પણ તેને હવે સમજાતું