પિતામહ ૧૪૫ ભીષ્મ વિષેના પોતાના અહેાભાવ ઠાલવતાં સત્યવતી ખેલી, મહારાજ શાન્તનુએ જ્યારે તમારા વિષેના અહેાભાવ પ્રથમ વખત મારી સામે ઠાલવ્યા ત્યારે હું… શંકાશીલ હતી. મને તમારા ભય પણ હતા, વિશ્વાસ ન હતા. મહારાજાના અવસાન પછી તમે પ્રતિજ્ઞાના ભંગ કરી ગાદી પર ગાડવાઈ જશે! એવા અવિશ્વાસ પણ હતા. વર્ષાના અનુભવ પછી, ને તેમાં પણ મહારાજના અવસાન પછી તમે ચિત્રાંગદ અને વિચિત્રવીય ને ગાદી પર ખેસાડયા, તેમના લગ્ન માટે શાયની રાજકુમારીઓનું અપહરણ કરીને ભારે સાહસ ખેડયુ તેથી મારા વિશ્વાસ અનેકગણુા વધી ગયા છે. હવે સત્યવતી તમારી સલાહ પર ચાલશે, ખાતરી રાખજો.' ‘ ખરું' પણ—' સત્યવતીના મનાભાવ જોયા પછી તેની વાતના સ્વીકાર કરતાં ભીષ્મ પૂછી રહ્યો. ' ૮ ૫ણ નિયેાગ માટે કયા પુરુષ તમે પસદ કરવા માંગા છે?’ હા, પ્રશ્ન જરૂર વિચારણીય છે, પણ તેનેાય જવાબ પ્રાપ્ત થશે જ ને?' " અ અબિકા અને અંબાલિકાને તમારી વાત મંજૂર હશે?' તેમની મંજૂરીની જરૂર નથી.’ ભીષ્મ તેમનુ" કવ્ય તેમને સાદ દઈ કહી રહ્યો છે એટલે તેએ જરૂર તૈયાર થશે.' સત્યવતીએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું, આખરે તેમના ખેાળામાં તેમના સંતાન રમતા હશે ત્યારે પૂર્ણ રીતે તેઓ પણ ખીલી ઊઠશે. ’ • ભલે, તા તમે હવે નિણ યને અમલમાં મૂકવાની તૈયારી કરા.’ તમારા સહકાર વિના એ શકય નથી.’ ૮ મારા સહકાર એટલે ? ' સત્યવતીના ઇરાદાને! જાણે અણુસાર મળી ગયા હેાય એમ ભીષ્મ છ ઊડયો, તેણે ધ્રૂજતા સ્વરે પ્રશ્ન કર્યો.
પણ તમે ધ્રૂજી કેમ ઊડ્યા ? ’ તમારા અણુસાર હું પામી ગયા છું, મા 1 ' ધ્રુજતા સ્વરે