૧૪૮ ) પિતામહુ થઈ ન હૈાત. ‘પણ હવે શું?' અસાસ કરતાં સત્યવતી તેની જાતને પૂછતી હતી, કાઈ માર્ગ તા શાધવા જ પડશે ને?' તે દિવસેા થયા ખૂબ મૂંઝવણમાં હતી. તેની દૃષ્ટિમર્યાદામાં ધણાં ઘણાં ઉપસ્થિત થયા પણ તે કોઈને પસંદ કરી શકતી ન હતી. નિયેાગ દ્વારા પેદા થયેલા સતાન પર પિતા તરીકેના પાતાના હક્કના દાવા કરે તેા વળી વધુ મુસીબત પેદા થાય. એક તા બને રાણીઓની પ્રતિષ્ઠા જોખમાય. તેમણે નિયેાગ દ્વારા સંતાન પેદા કરીને કુરુવંશની ભારે સેવા કરી છે. એ ભૂલી જઈને લોકો તેમની નિદા કરવા બેસી જાય એટલે એવા કાઈ ઝંઝાવાતમાં તે સડાવવા માંગતી ન હતી. s તે। હવે ?' ચિત્રુક પર આંગળી મૂકી દૂર દૂર સુધી નજર નાખતી સત્યવતીના મનમાં પ્રશ્ન ઊઠતા હતા, નિયેાગ માટે તે પુત્રવધૂને તા સમજાવી શકાશે, પણ્ સ થા યેાગ્ય પાત્ર મળવું મુશ્કેલ હતું.’ કાળાં વાદળામાં જેમ વીજળી ચમકીને ક્ષણ માટે ચેાપાસ પ્રકાશ પથરાઈ ય તેમ સત્યવતીના મનેાપ્રદેશમાં વીજ ચમકી. તેને વેદવ્યાસનું નામ યાદ આવ્યુ, તેની સાથે જ તેના રામરામ પુલકિત બની રહ્યા. સથા યાગ્ય પસંદગી છે. ' હું ભરીને મન સાથે વાત કરવા લાગી. તેની સાથેના સંબંધથી જે પુત્રા પેદા થશે તે પણ તેના જેવા જ પ્રભાવશાળી હશે. જેમ જેમ વેદવ્યાસની પસદગી વિષે તે વધુ ને વધુ વિચારતી ગઈ તેમ તેમ તેના હર્ષ વધતા જ ગયા. તેણે ભીષ્મની મજૂરીની ઇચ્છાથી તત્કાલ ભીષ્મને તેડું મેાકલ્યું. આખરે તેને સલાહ આપી શકે તેવી બીજી કાઈ વ્યક્તિ હતી જ કાં? ભીષ્મ વિષેની તેની શ્રદ્ધા, તેના વિશ્વાસ અનેકગણા હતા એટલે આવી નાજુક બાબતમાં ભીષ્મની સલાહ જરૂરી હતી. ભીષ્મે