પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫૦
 

૧૫૦ પિતામહુ - તમારી સલાહ વિના તા કાઈ નિÖય હું કરતી નથી એ તે તમે જાણા છે ને?’ ' ′ જાણું છું મા!' ભક્તિભાવે ભીમે જવાબ દીધા, ' હવે વાત મૂકી. તમારી વાતમાં ઘણું જ તથ્ય હશે તેવા મારા વિશ્વાસ પણ છે, મા!' આખરે સત્યવતી પણ ભીષ્મ સમક્ષ દિલના ભાવેા વ્યક્ત કરવા તૈયાર થઈ. તેણે ગભીરતા ધારણ કરતાં કહ્યું, ' કુરુવંશની કૂંચ અટકી ન જાય, તે સતત ચાલુ રહેવી જ જોઈએ એમ તે! તમે પણ સ્વીકારી છે. ’ ‘હા, જરૂર. તમારી વાત બરાબર છે. ' ‘સાથે જ મારા પતિનું નામ પણ ગાજતું રહેવું જોઈએ એવા પરાક્રમી સંતાનની જરૂર પણ છે જ ને?' ‘ જરૂર છે જ, પણ તે પ્રાપ્ત કરવાના પ્રશ્ન જ મહત્ત્વના છે. તમે જ સૂચવે છે તેમ નિયેાગ માટે પરાક્રમી સંતાન આપી શકે એવા પુરુષના સહકારની જરૂર છે જ ને ?'

  • મને સથા યેાગ્ય પુરુષની સ્મૃતિ થઈ છે.’

કાણુ છે? કહેા તો ખરા ?' સત્યવતીની સ્પષ્ટતા પછી સર્વથા યોગ્ય વ્યક્તિ વિષે જાણવા ભીષ્મ ઉત્સુક બન્યા. ' . • વેદવ્યાસ. ' સત્યવતીએ સ્પષ્ટતા કરી. ૪ વેદવ્યાસ !' સાથ પૂર્વક ભીષ્મ પૂછી રહ્યા. હા, તે સથા યેાગ્ય વ્યક્તિ છે જ ને?' જરૂર, તેમની યાગ્યતા વિષે કાઈ પ્રશ્ન જ નથી. પણ તેએ તૈયાર થશે? તે તા વેદેશના શાસ્ત્રના દાતા છે. તેએ નિયેગને અધર્મ નહિ માને? ' ભીમે શંકા વ્યક્ત કરતાં પૂછ્યુ, 'તમે તેમને સમાવી શકશે?’ ‘હા, ભીષ્મ ! ' · સત્યવતીના ચહેરા પર આંખેામાં પણ ઉન્નસ હતા. તેણે વધુમાં મક્કમતા હતી. તેની કહ્યું, ભીષ્મ, તમે '