પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૫૯
 

પિતામહે ૧૫૯ આમ મત્સ્યગંધા રાજ ગંગા કાંઠે પેાતાની હેાડી માટેના મુસાફરાની પ્રતિક્ષા કરવાના બદલે હેાડીને સામે કાંઠે લઈ જતી. ઋષિના આશ્રમે પહોંચી જતી હતી, ઋષિ પણ મત્સ્યગંધાના સાંનિધ્યની ઝ ંખના તા કરતાં જ હતા. મત્સ્યગંધાના દેહમાંથી આવતી સુગંધ તેમને ગમી ગઈ હતી. પરિણામે બને વચ્ચે નિકટતા વધી પડી, ઘણી વખત મત્સ્યગ ંધા મેાડી ઘેર પહેાંચતી. તેના બીમાર બાપ તેની બદલાયેલી રીતથી ચિંતિત હતા. આખરે તેણે જ મત્સ્યગંધાને પ્રશ્ન કર્યાં : ‘હમણાં હમણાં તું ખૂબ મેાડી આવે છે ને તાણાં પણ આછાં આવે છે, શું થયું છે? હેાડીને કાંઈ નુકસાન થયું છે? મુસાફરો મળતાં નથી ? આમ કેમ થયું? ’ મત્સ્યગંધા લજાથી ગરદન ઝુકાવી બાપની સામે ઊભી મનમાં જવાબ શેાધતી હતી. બાપની ફરિયાદમાં વજુદ હતું. ધણી વખત · માડી ઘેર પહોંચ્યા પછી તે ભાજન પણ તૈયાર કરતી નહેાતી. ધણી વખત બીમાર બાપ પાસે એકાદ માછલી મૂકીને પોતે જણે ખૂબ થાકી ગઈ હાય એવેા દેખાવ કરી, તરત જ બિછાનાવશ થતી. બિછાનામાં પડયા પડયા તે પરાશર ઋષિના સાંન્નિધ્ય મુખનાં સ્વપ્નાંમાં ખાવાઈ જતી. બીમાર પિતા અસહાય હતા. એ પોતે હેાડી ચલાવીને રાજી મેળવે તટલે સ્વસ્થ નહાતા, પરિણામે તે મનની પીડા ભાગવતા હતા. મત્સ્યગંધા માતા બનવાની હતી. તેની હાલત વિષે ાણ થતા તેના બાપે પૂછ્યું, ‘ કાના ભારખેાજ તું ઉડાવે છે, મત્સ્યગંધા ? ’ શરમના શેરડા ગાત્રા પર જમી પડયા. લજ્જ નયનામાં પથરાઈ ગઈ અને ખેાજના ભારથી ગરદન પણ ઝૂકી પડી. તેના બાપ ક્રોધની જ્વાળામાં સળગતા હતા. તે પરિસ્થિતિ સમજી ગયા હતા. ક્રોધથી તેની કાયા થરથરતી હતી. સમ્રાધ તેણે કહ્યું, ' તા તેની સાથે લગ્ન કરવા હતા, ને ? ’