પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૬૩
 

પિતામહ જી ૧૬૩ હતા કૈં? તનેય મેનકા તેના પુત્રના હવાલે આપવા કયાં નહાતી પહેાંથી ? પણ વિશ્વામિત્ર તપસ્વી જ રહ્યા હતા ને? આમ તે પેાતાની જાતને સમજાવતા હતા. ' વં કે, આપના તપોબળનું સુ ંદર પરિણામ હું તમારા માટે લાવી છું. ઋષિ સમક્ષ બાળક લઈને મત્સ્યગંધા ઊભી હતી. ઋષિ ક્રોધ ફરી સળગી ઊઠયો. તેણે મત્સ્યગ ંધાના હાથમાંના બાળક પ્રતિ દૃષ્ટિ ના પડે એ માટે બે હાથ આંખા પર દેતાં કહ્યું,

  • પાછી જા, આ પાપ મને બરબાદ કરશે.’

. le બરબાદ શા માટે કરે? તમારું નામ પણુ રાશન કરશે. ' મત્સ્યગંધા ખાલી રહી, ૮ પરાશર ઋષિના તપના પ્રભાવ તેના ચહેરા પર અત્યારથી જ દેખાય છે ને?' હવે પાછા જવું છે?' ઋષિ ક્રેાધભરી વાણીમાં સભળાવી રહ્યા, ( તારે તેનુ જે કરવુ… હાય તે કરજે.' ને ઉમેયુ, “ ગ ંગામાં પધરાવી દઈશ તેાપણ મને વાંધા નથી. આમ કહી ઋષિ અંદરના ભાગમાં પહેાંચી બારણા બધ કરતાં બબડવા, હવે મને ફરીથી મારું કાય` કરવા દે. જા, શાંતિથી પાછી જા. આ ખેાજ ફગાવી દેવા હાય તા ફગાવી દેજે, પણ ફરીથી અહીં” આવતી ના. ' "

ભલે,' જવાબ સાથે મત્સ્યગંધા બાળકને લઈ વિદાય થઈ. પણ જતાં જતાં કહી રહી, ´ આ બાળક તમારું નામ રાશન કરશે. તમારે જ તેના તન-મનનું ઘડતર કરવુ' પડશે.' જતાં જતાં તેણે તેના હાથમાંના માસુમ બાળકને આશ્રમના એક વૃક્ષની ડાળે પેાતાની સાડી બાંધી. તેને ધાડિયા જેવી બનાવીને બાળકને તેમાં મૂકી દીધું. વૃક્ષેાની ડાળીઓ પર ખેડેલાં પુખીઓને પ્રાથના કરતી હોય એમ બે હાથ જોડી નમ્રભાવે, લાગણીસર સ્વરે કહી રહી, • આ બાળકનું જતન કરો. પરાશર ઋષિના તપનુ ફળ છે. તેનુ જતન કરો. ‘ તેણે વનપશુઓને પણ બાળકની રક્ષા કરવા, તેનુ