૧૬૪ પિતામહ પાલન કરવા પ્રાથના કરીને અશ્રુભીની આંખે વિદાય લીધી. ઋષિના આશ્રમમાં પશુપ`ખીને સહારે બાળકને સુપ કરી કર્યાં છતાં તેનું માતૃત્વ તેને વિષે જાણવા માટે સતત મેચેન રહેતું હતું. ઘણી વખત તેની બેચેની વધી જતાં તે ગુપ્તપણે તપાસ પણ કરતી હતી ને તેને સતાષ થયા હતા. ઋષિએ વૃક્ષની ડાળે સાડીના ઘેડિયામાં ઝૂલતાં બાળકના સ્વીકાર કર્યાં. ધ્રુવે તે પેાતાના પાપ પર પડદા નાખી શકો તેવા વિશ્વાસે તેનું જતન કરવા માંડયુ. તે બાહ્ય દેખાવ કરતાં કહેતા કે, કોઈ તેને આ શ્રમના વૃક્ષે મૂકી ગયું હશે. આશ્રમને સુપ્રત થયેલ માનવબાળની કાળજી લેવી એ પણ એક પ્રકારનું તપ જ છે ને ? મત્સ્યગ ંધા હરખાતી હતી. એ બાળક રંગે કાળા હતા. આશ્રમ ગગા નદીની વચ્ચે આવેલા દ્વીપ પર રહેતા હતા. બાળક ત્યાંથો મળી આવ્યું હ।ઈ તેનું નામ કૃષ્ણદ્વૈપાયન પાડયું. ઋષિએ તેને વેદ-વેદાંતના અભ્યાસ પણ કરાવ્યા. તેના મનમાં પણ આ બાળક પેાતાનુ નામ રાશન કરશે એવા મત્સ્યગંધાના વેણુ રમતાં હતાં. તેણે પણ મત્સ્યગ ંધાના વેણુ સફળ બનાવવા સારી એવી જહેમત પણ ઉઠાવી. સમય જતાં પરાશર ઋષિના હાથે ઉછેરેલા કૃષ્ણદ્વૈપાયન તમામ શાસ્ત્રોનાં અભ્યાસ પછી મહાપડિત તરીકે ઓળખાતા થયે. જેમ જેમ તે ત્યજી દીધેલા બાળકની ખ્યાતિ વધતી ગઈ તેમતેમ મત્સ્યગંધાનું મન પણ પ્રસન્નતા અનુભવતુ હતું. માત્ર અસાસ એટલે જ હતા કે આ મહાપડિતની જનેતા તરીકે તે જગત સમક્ષ ગૌરવ લઈ શકતી ન હતી. મહાપડિત વેદના વિભાગ કર્યાં એટલે તેનું નામ કૃષ્ણનું પાયત બદલાઈ ગયું ને વૈદવ્યાસની પદવી મળી. ભલે લેાકેા ત ાણે પણ વેદવ્યાસ તા જાણતા હતા કે પાતે માછીકન્યાના દીકરા છે. ઋષિ પાસેથી તેણે મત્સ્યગ ંધા તેની માતા વિષે વિગતથી ાણુ પણ મેળવી હતી. વેદવ્યાસ પણ તેની માતાને