પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૬૫
 

પિતામહ જી ૧૬૫ મળવા ધણું। ઉત્સુક હતા, પણ ઋષિ તેને આગળ વધતા અટકાવતા હતા. • વેદવ્યાસ જેવું બિરુદ પામનાર એક માછીની કન્યાનું સ ંતાન છે એમ જાણતાં લેાકેામાં તારી પ્રતિષ્ઠા છે ત નાબૂદ થશે ને તપસ્વી પરાશર ઋષિના ઉછેર પામેલે હાવા છતાં માછીમારની હલકી જાતિના હેાવાથી તારા કાઈ આદરભાવ પણ નહિ કરે. માટે હવે તુ માછી કન્યાને દીકરા છે એ વાત મનની પાટી પરથી સદાને માટે ભૂંસી નાખજે.' વેદવ્યાસ ભૂતકાળ ભૂલી જઈ પરાશર ઋષિની જેમ તપસ્વી બનવાના પ્રયત્ન કરવા લાગ્યા. જેમ મત્સ્યગધા તેના સતાનને વિસારે પાડીને શાન્તનુના પ્રેમમાં ખાવાઈ ગઈ હતી, તેમ વેદવ્યાસ પણ તેની જનેતાને વિસારે પાડી. મેરે। હતા. પરાશર ઋષિ તેને શીખ દેતા હતા, તુ' તારી જનેતાને હવે ભૂલી જજે. હવે તે શાન્તનુની પ્રિયતમા બની હસ્તિનાપુરના રાજમહેલના વૈભવેામાં આળાટતી હશે. કદાચ તે પણ મહારાન્ત શાન્તનુના સ ંતાનેાની માતા પણ બની હશે, એટલે તને યાદ કરવાની પણ તેને ફુરસદ નહીં હૈાય. માટે તુ`પણુ તેને સદતર ભૂલી જા અને વેદના અભ્યાસમાં જ સમગ્ર ચિત્ત પુરાવીને તારું કર્તવ્ય અદા કરજે. આ આશ્રમ હવે તને જ અણુ કરી, હુ' પણ હવે વિદાય થઈરા. પરાશર ઋષિની વિદાય પછી વેદવ્યાસ આશ્રમમાં રહી વેદના અભ્યાસ કરતા રહ્યા. સત્યવતી ભૂતકાળને યાદ કરી તાજગી અનુભવતી હતી. તેની દૃષ્ટિ સમક્ષ વેદવ્યાસની પ્રતિમા ખડી થતી હતી. ઘણાં વર્ષો પછી તેને વેદવ્યાસની જરૂર પડી હતી. કદાચ તે તેની માતાને વિષે જાણતા પણ નહિ હોય. તેને ખબર પણ હિ હેાય કે આજની હસ્તિનાપુરની મહારાણી સત્યવતી જ્યારે મત્સ્યગ ંધા હતી. ત્યારે તેની માતા હતી.