પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૬૬
 

૧૬૬ ” પિતામહુ સહસા તેનું હૈયું વલેાવાઈ જવા લાગ્યું. તેની આંખેામાં પાણી ભરાયાં. પોતે પેાતાના સંતાનને ઋષિના હવાલે કરી આવી. એ માતૃભાવ વિણા બાળકને ઋષિએ જો સાચવી લીધે! ન હેાત તા વૃક્ષની ડાળી પરના પારણામાં તેનું શું થયુ. હાત ? . હવે તેને તેના પુત્રનું મિલન થશે એવી આશાના તેજે તેને ઉમળકા વધી પડયો. વેદવ્યાસ જેવા મહાપડિતની જનેતા હેાવાને ગર્વ પણ તેને વળગી પડયો. પુત્ર મિલનની આશામાં રસતી સત્યવતીના મનમાં એકાએક શકાની વાદળી બ્લુમી. કદાચ વેદવ્યાસ નિયેાગની વાતના સ્વીકાર નહિ કરે. તા ? કદાય વેદવ્યાસ ભીષ્મ સાથે આવવાના જ ઈન્કાર કરે તા ? ભીષ્મ સાથે આવ્યા પછી, તે તેની જનેતાને કડવા શબ્દાથી દઝાડશે તા? હા, વેદવ્યાસ સત્યવતીને ઓળખે પણ નહિ, પાતે જ મત્સ્યગ ંધા હતી. પરાશર ઋષિના સહવાસથી તેના જન્મ મત્સ્ય- ગધાની કુખે થયા છે, એ હકીકતને સ્વીકાર કરવાની પણ તે ના ભણશે તા ? આ તરંગે તેની માનસિક શાંતિ હણી રહ્યા હતા. તેની સ્વસ્થતા પણ થાડા સમય માટે હણાઈ ગઈ હતી. તરત જ તેણે પ્રયત્નપૂર્વક સ્વસ્થતા ધારણ કરીને ભીષ્મ સાથે વેદવ્યાસના આગમનની પ્રતિક્ષા કરતી રહી. પેાતાના પુત્રના મિલન માટેના તેના તલસાટ પણ વધી પડયો. ઘણું! સમય થયે! છતાં હજી ભીષ્મ પાછા ફર્યાં ન હતા, એટલે વિચાર તર ંગા કરી દાડવા લાગ્યા. પણ જ્યારે ભીષ્મ વેદવ્યાસ સાથે તેની સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે તેના હૈયાના હિલેાળા વધી પડયો. તે એકદમ ઊભી થઈને વેદવ્યાસને હૈયાસરમા દબાવતાં હ ઘેલી બનીને કહી રહી, બેટા ! તું મહાપડિત થયા તેનું મને ગૌરવ છે. ઘણાં વર્ષો પછી તારી જનેતા તને એક મહત્ત્વના '