પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૭૦
 

૧૭૦ પિતામહુ ગંભીર શાંતિ છવાઈ રહી હતી. સત્યવતી પૂર્ણ સ્વસ્થતાથી શાંતિ ધારણ કરી, પુત્રવધૂનું મન જાણવા પ્રયત્ન કરતી હતી. તમારા ખેાળા ભરાશે, તમે રાજમાતા બનશે. કુરુવંશને જીવતદાન દેનાર દાતા પણ હશે. કહેા, તમને મારી વાતના માઁ સમજાય છે ? * બંને પુત્રવધૂનાં દિલ પણ હલબલી ઊંચાં હતાં.

આ પાપના માત્ર તથી, આ વ્યભિચાર તથી, પણ આપદ્ ધર્મી છે. કુળ અને રાજ્યની રક્ષા માટેનું આ બલિદાન છે. એક રીતે એ પુણ્ય કામ પણ કરી રાકાય. ' સત્યવતીએ ગંભીર ચિત- નમાં પડેલી પુત્રવધૂને છેલ્લી વાત સ ંભળાવી, ‘તમે તા ભણા તા એક દિવસ આપણને સૌને અહી થી કાઈ ખીજી હકૂમત હાંકી કાઢરો એ પણ નિશ્ચિત છે. સૂના તખ્ત પર આસન જમાવવા કાણુ તૈયાર ન થાય ?’ સત્યવતી કામયાબ બની. પુત્રવધૂએ તેની દરખાસ્ત સાથે સહમત થઈ. બંને પુત્રવધૂની નજર હવે ભીષ્મ પ્રતિ હતી. અંબિકા અને અંબાલિકા ભીષ્મ જેવા પ્રતાપી પુરુષના સહવાસ માટે ઝ ંખતી હતી. પણ જ્યારે રાત્રિની નિંદામાં પોઢેલાં અંબિકાના શયનકક્ષમાં વેદવ્યાસે પ્રવેશ કર્યાં ત્યારે તેને જોતાં જ અંબિક ગભરાઈ ગઈ. અંબિકાના શયનકક્ષ સુધી વ્યાસને મૂકવા સત્યવતી જત આવી હતી. શયનકક્ષમાં વ્યાસ પ્રવેશ કરે તે પહેલાં સત્યવતીએ તેને સલાહ આપતાં જણાવ્યું હતુ` કે, અત્યારે વહુ નિદ્રાધીન હશે. તેને પ્રેમસંવાદથી જગાડજે, તની સાથે પ્રણયગાષ્ટિ કરજે, તેને પ્રસન્ન કરજે, તેની લાગણીઓને પંપાળજે. પેાતાને ખેાળામા ખૂંદનારા પ્રાપ્ત થવાના છે તેના આનંદ પણ તેના શુષ્ક, નિરસ, ઉદાસીન ચહેરા પર પથરાઈ જવે જોઈએ. ’ માતાની શિખામણના અમલ કરતાં પેાતાની હાજરીથી ગભ- રાઈ ગયેલી અંબિકાને પ્રેમભીના શબ્દોથી રીઝવવા તેણે પ્રારંભ કર્યાં. તેણે માતાએ શીખવેલાં પ્રય શબ્દોના ધોધ વહાવ્યા, પણ