પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૮૦
 

૧૮૦ પિતામહ સભાળી શકો ?’પ્રશ્ન કર્યાં. ભીષ્મના મનમાં ચિંતા હતી. ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે પેલી કહેવત પ્રમાણે જેના આગેવન આંધળા તેનું લશ્કર કૂવામાં જ પડે. પાંડુ વનમાં ગયા છે ને અંધ ધૃતરાષ્ટ્ર ગાદી પર બેઠા છે, તેની જાણ થતાં પાંડુની તાકાતથી જેએ હજી પણ થરથરે છે તેઓ હિંમતવાન બનીને કદાચ હસ્તિનાપુર પર આક્રમણ કરે તેા અધ ધૃતરાષ્ટ શુ કરી શકવાના હતા ? તેની આજ્ઞા પ્રમાણે જ સેના- પતિને વ્યૂહરચના કરવાની હાય. એ વ્યૂહરચનામાં તેણે પણુ ભાગ લેવા જોઈએ. પશુ હતાશા ઠાલવતાં ભીષ્મ સ્વગત ખેલી રહ્યા. ‘અંધ ધૃતરાષ્ટ્ર શું કરવાના હતા ? તેની સમજ પણ કેટલી ? ” તેના ચહેરા પર ચિંતાની રેખાએ રમતી હતી. સત્યવતી પણ દ્વિધામાં હતી. ભીષ્મના ચહેરા પરની ચિતા જોઈ તેણે કહ્યું, ‘ભીષ્મ, પ્રશ્ન ઘણુંા જ વિકટ છે ખરુ' ને ?' ‘હા, મા! પણ બીજો વિકલ્પ શો છે? ’ ભીમે જવાબ દીધેા. ૮ વિકલ્પ તા છે જ, પણ ભીષ્મ તૈયાર નથી એટલે મૂંઝવણુ છે.' સત્યવતીએ તેના મનાભાવ ઠાલવતાં ફરી ભીષ્મને આગ્રહ કર્યો, “ ઘેાડા સમય માટે તમે જ સંભાળા તે!? આપદ્ધર્મ છે. તમે કયાં હમેશ માટે ગાદીપર મેસા છે? માત્ર થોડા સમય માટે તમારે જવાબદારી સંભાળવી જોઈએ. ' કાકલૂદી કરતી હાય એમ દ્રવિત સ્વરે કહી રહી, ‘ભીષ્મ, તમે હઠાગ્રહી ત બનેા. આફતની ક્ષણામાં તમારે થાડા ઉદાર પણ થવુ' જોઈએ,’ સત્યવતીના સતત આગ્રહ છતાં ભીષ્મ તેમના નિયમાં મક્કમ હતા. પ્રતિજ્ઞાપાલનમાં કાઈ અપવાદ ન હેાય, મા! તેનું સંપૂર્ણ પણે પાલન થવુ જ જોઈએ. ' " ‘તે। હવે ધૃતરાષ્ટ્રના રાજ્યાભિષેક કરા રાજ્યાભિષેક નહિ, માત્ર ગાદી સંભાળે.' ભીમે સત્યવતીની સલાહના વિરોધ કરતાં કહ્યું, ‘જો પાંડુએ ગાદીત્યાગ કર્યાં હાય