પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૮૪
 

૧૮૪ ૫ પિતામહે ' હેજી તમે સમજ્યા નથી ? 1 હા, જરા સ્પષ્ટતાની જરૂર છે. ઈશ્વરની ઇચ્છા વિષે તમે શી વાત કહેા છે, કહેા તા ખરા?' હવે ભીષ્મ સમક્ષ તેમની જવાબદારી વિષેને ખ્યાલ આપવા સત્યવતી પણ વધુ સ્વસ્થતા ધારણ કરી રહી. · જુએ ભીષ્મ, જ્યારે મારા બન્ને પુત્રા નિઃસ ંતાન મૃત્યુ પામ્યા ત્યારે જ મને સમજાયુ કે હું દુર્ભાગી છું. મે તમારા હ છીનવી લીધેા. તેની સર્જા ઈશ્વર મને સતત કરતા જ રહે છે. ' ખેાલતાં ખેાલતાં સત્યવતી દ્રવી ગઈ હતી. એમ ન ખાલે! મા, તમે દુર્ભાગી નથી, બડભાગી છે મા! ભીષ્મ જેવા દીકરા તમારી સેવામાં સતત ઉપસ્થિત હાવા છતાં તમે તમારી જાતને દુર્ભાગી કેમ માના છે, મા?'

બરાબર. ભીષ્મ, તમારા પ્રશ્ન બરાબર છે. તમારી સેવાથી

' પ્રસન્ન છું. મને વિશ્વાસ પણુ છે કે તમારી સહાનુભૂતિ જ

મારા દુર્ભાગ્યને ફેરવી શકશે. ૨ “ તા હવે અવિશ્વાસ શા માટે?’ • અવિશ્વાસ નથી, પણ હકીકત સ્પષ્ટપણે અવિશ્વાસ પ્રેરે છે. ’ હકીકતેા શી છે. કહે। તા ખરા ? તેના પણ ઉકેલ તા હશે ને ? ’ હા, ઉકેલ જરૂર છે. તેમાં તમારી સહાયતાની જરૂર છે.' તા બતાવા ઉકેલ ? ’ ′ જુએ ભીષ્મ, પાંડુને બબ્બે રાણીઓ હાવા છતાં તે સતાનાના પિતા બની શકયો નથી. ’ ‘હા, પણ તેનું દર્દ જ જો એવુ હેાય તે પાંડુ શું કરે?' - ધૃતરાષ્ટ્ર અંધ છે એટલે તેને કાઈ દીકરી દેવા તૈયાર ન જ હાય એ પણ સ્વાભાવિક છે ને ?’

‘હા, તદ્દન સાચી વાત છે. જાણી જોઈને પેાતાની દીકરી અંધને દેવા કાણુ તૈયાર થાય ?’