પિતામહ ૧૯૧ શાંત કરવા ગાંધારીએ દુર્યોધનના જન્મ દીધેા. ગાંધારીને વરદાન હતું, તે સે। પુત્રાની માતા બનશે. તે વરદાન પણ હવે ઝડપથી દૃશ્યમાન થતું હતું. ધૃતરાષ્ટ્રે પણ સ ંતુષ્ટ હતા. ત્યાં પાંડુના અવસાનના સમાચાર સાથે કુ તી પાંચ દીકરા સાથે ભીષ્મની સમક્ષ ઉપસ્થિત થઈ. ભીમે પાંડવાને હૈયે વળગાડવા. પાંચેને જોતાં ભીષ્મનું મન પણ મલકી ઊઠયુ માદ્રી પાંડુની સાથે જ સતી થઈ. તેના બે પુત્રા સહદેવ અને તકુળને મને સોંપતી ગઈ. હવે મારે મન આ પાંચે મારા જ સતાના છે.’ તેણે ભીષ્મની સમક્ષ ધૃતરાષ્ટ્રે વ્યક્ત કરેલી શંકાને દૂર કરતાં કહ્યું, ' પિતામહ, મને દુર્વાસા મુનિએ પાંચ મત્રો દીધા હતા. મ" દ્વારા દેવાને આવાન દઈ પુત્રપ્રાપ્ત કરવાના એ મંત્રા હતા, પા પાંડુને તેનીમે જાણ કરી નહેાતી. જ્યારે મૃત્યુશૈય્યા પર પાંડુ કુરુવશના અંતની જાણે કલ્પનાથી અત્યંત વ્યથિત હતા, ત્યારે મેં તેમની સમક્ષ દુર્વાસા મુનિના મંત્રોની વાત મૂકી. તેએ આનંધ- મગ્ન બની મને નદી તટે લઈ ગયા. નદીના મધ્યભાગમાં ઊભા ઊભા મેં ધર્મદેવનું આવાન કર્યુ. તેમણે મને યુધિષ્ઠિરની ભેટ દીધી. પિતામહ સમક્ષ કુંતી હૈયાના દ્વાર ખેાલતી હતી. તે જાણતી હતી કે, પાંડુની શારીરિક હાલતના કારણે તેના પુત્રો વિષે આ લાક શકા કરતા હશે. કદાચ પિતામહના મનમાં પણુ શકાતું જાળુ હાલતુ હાય એટલે તેણે સ્પષ્ટતા કરવાની તક લીધી. પિતામહ પૂરી ગંભીરતાથી કુંતીને સાંભળી રહ્યા હતા. તેમના મનમાં યુધિષ્ઠિરના જન્મ વિષે ધૃતરાષ્ટ્રે પૂછેલા પ્રશ્ન રમતા હતા એટલે કુંતીની વાતને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતાં હતા. તેમણે પૂછ્યું, ' પછી બીન ચાર ?’ ' હા, યુધિષ્ઠિરના જન્મ પછી પાંડુની વધુ પુત્રો માટે પ્રબળ ઝંખના હતી. તે પૂછતાં, ખીજ બે પુત્રો હેાય તા ? મને દુર્વાસાએ