૧૦૨ પિતામહ કરવા પણ ધૃતરાષ્ટ્ર તૈયાર છે. પછી શંકાને સ્થાન કયાં છે ? * પિતામહના લાંબા પ્રવચન છતાં પણ વિદુરના મનની શકા શાંત થતી ન હતી, તેણે ફરીથી આગ્રહપૂર્વક કહ્યું, 'તમે હમણાં પાંડવાને વારણાવત જવાની સલાહ ન આપશે.' , કેમ ? વાંધા છે ? દુર્ગંધનના નવા મહેલ તૈયાર થઈ ગયેા હાય તા પાંડવા ભલે નય. ' પિતામહે કહ્યુ. પિતામહની દલીલથી વિદુર મનમાં ખિજાયા હતા. કદાચ તેમના સ્થાને કાઈ ખીજી વ્યક્તિએ આવી દલીલ કરી હાત તેા તે ઉશ્કેરાઈ પણ ગયા હાત. પણ પિતામહની દલીલ સામે ગ ંભીરતા ધારણ કરી શાંત રહ્યો હતા. ‘ પણ થોડાં અઠવાડિયાં મેડા જો તા ? ' વિદુરે તેની શંકાના નિવારણ માટે પ્રયાસ કરતા હતા. તે ધૃતરાષ્ટ્રને જાણે તેમ વારણાવત જવા ઇચ્છતા હતા, પણ તેની યેાજના જહેર થવાના ભયે તે પિતામહને કહી શકતા ન હતા. કુંતી પણુ ઉર્જાસ્થત હતી. વિદુરના મનની શંકાથી તે પશુ ઘેાડીધણી શકાશીલ બની હતી. તેણેકહ્યુ, ‘ભલે હમણાં જવાની ઉતાવળ નહિ કરીએ.’નેવિદુરને પૂછ્યું, હવે શાંતિ થઈ ?’
શાંતિ ત્યાંથી થાય ભાભી ?' દતાવલી વચ્ચે અધરાઇને દબાવતાં વિદુર ખાલી રહ્યો, ‘ ધૃતરાષ્ટ્રને તમે જાણુતાં નથી. પિતા- મહ તા તેમના જેવા જ ખીજાને પણ જુએ છે. હુ" તા ધૃતરાષ્ટ્રની રગરગના જાણુકાર છુ', પિતામહ ! ' વિદુર જ્યારે ખેાલતા હતા ત્યારે પિતામહ ધ્યાનપૂર્વક તેની સામે જોઈ રહ્યા હતા. વિદુર વિષે તેમના મનમાં ભારે આદરભાવ હતા. તે ભાગ્યે જ ખેાલતા. પણ જ્યારે માલતા ત્યારે તેના શબ્દાનુ વજન પડતુ હતુ. પિતામહના મન પર વિદુરના શબ્દોનુ વજન પડતું હતુ. તે પણ વિદુરની શકા વિષે ગભીર હતા. r વિદુર, તારી શંકા અસ્થાને તા નહિ જ હોય. પણ હવે