પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૦૩
 

પિતામહ ૨૦૩ બીજો માગશે ? ધૃતરાષ્ટ્રની વાત મે માન્ય રાખી. હવે તેને ના પણ 'કેમ કહેવાય ?' પિતામહે પ્રશ્ન મૂકો ને ઉમેયુ`', ‘ના ભણવા જતા ધૃતરાષ્ટ્રને માઠું લાગે. ભાઈ, તું નળું છે કે હજી પાંડવા માટે જે કાંઈ લેવાનું છે તે તેની પાસેથી લેવાનું છે. હસ્તિનાપુરના રાજા તે છે એટલે તેને નિરાશ કરવાની જરૂર નથી. ’ • જાણું છુ પિતામહ !' વિદુરે પિતામહની ચિંતા વિષે કહ્યુ, ‘તમે ચિંતિત છે, પણ હું ના ભણવાનું કહેતા નથી. તમારી ચિંતા સકારણ છે. હું તેા તત્કાલ થાભી જવાની સલાહ આપું છું. “ પછી ? પછી હુ' વારણાવત જઈને દુર્ગંધને નવા બંધાવેલા રાજ ભવનની તપાસ કરી આવુ. પછી જવાની ગેાઠવણુ કરા એટલી જ મારી ૧ છે. ' વારણાવત જઈ તપાસ કરવાની વિદુરની વાતે પિતામહના અંતમાં શંકા જાગ્રત કરી. તેમને પણું શકો થઈ કે, કદાચ વિદુરની વાતમાં તથ્ય હાઈ શકે. પાંડાને અર્ધું રાજ્ય આપવુ પડે તેના કરતાં પાંડવાના જ નાશ થાય તા હસ્તિનાપુરનું આખુ રાજ્ય તેને જ મળે તેવી કાઈ દુષ્ટ વિચારણા હેાય. પશુ તરત. જ એમના મનમાં પ્રશ્નો ઊઠવા, ધૃતરાષ્ટ્ર આવા વિચાર કરી જ કેમ શકે ? હસ્તિનાપુરનું રાજ્ય ખેાબા જેટલુ' હતું. તેના વ્યાપ,, વિસ્તાર તા પાંડુએ જ કર્યાં ને યુદ્ધોમાં તેની જિંદગી તબાહુ થઈ એ પણ તે ભૂલી ગયા હશે ? શંકા-કુશકાનાં વાદળા પિતામહના મનેાપ્રદેશ પર જમતાં હતાં. વિદુર પિતામહની અનુમતી માંગતા તેમની સામે બેઠા હતા.. તેઓ કાઈ નિણૅય પર આવી શકતા નહોતા. વિદુરની વાર્તા પર તેમને વિશ્વાસ હતા, પણ ધૃતરાષ્ટ્ર આવી યાજના કરે એ વાતના સ્વીકાર કરવા તેઓ તૈયાર નહાતા. વિદુર અને પિતામહને ગંભીર મૌન ધારણ કરી બેઠેલા જોઈ કુંતીના મનમાં પણ સળવળાટ થવા લાગ્યા. તેને પણ વિદુરની શક