પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૦૫
 

પિતામહ જી ૨૦૫: વિદુર ઘેડા દિવસમાં વારણાવતની મુલાકાતેથી પાછા ફર્યાં.. તેની વારણાવતની મુલાકાત વિષે દુર્ગંધન અાણુ હતા. તે જાણે. નહિ તેની વિદુરે પૂરતી કાળજી લીધી હતી.

કહેા વિદુરજી, હવે પાંડવા વારણાવત જવાની તૈયારી કરે ને?' પિતામહ વિદુરની સમક્ષ ઉપસ્થિત થતાં પૂછી રહ્યા. ‘ભલે જાય !’વિદુરે અનુમતી આપી, પણ તેનામાં કાઈ ઉત્સાહ ન હતા. તેના ચહેરા પર ખિન્નતા હતી. તેણે વધુમાં કહ્યું, ‘પાંડવેાની સાથે મારે થાડા વખત વારણાવતના રાજભવનમાં રહેવુ” પડશે. ’ તમે શા માટે રહેવા જાવ?’ જરૂર છે, પિતામહ !' વિદુરે આગ્રહ જારી રાખતાં કહ્યુ. ત્યાં પાંડવા તદ્દન અાણ્યા, લેકે પણ તેમને જાણે નહિ. વળી રાજભવનમાં તેમને કાઈ તકલીફ હાય તા તેનું નિવારણ કરવા પણ મારી જરૂર પડે. એટલે થાડે સમય રાકાઈને પાંડવેને ત્યાં જ બધું બરાબર ગાડી જાય પછી હું પાછે ફરીશ.'

‘પણ ધૃતરાષ્ટ્ર હા ભણશે ?’ શા માટે હા ન ભણે?' વિદુરે કહ્યુ, ‘હું જાતે જ મેટા- ભાઈને સમજાવીશ. પાંડવા વ્યવસ્થિતપણે ત્યાં ગોઠવાઈ જાય એ માટે તેમને મૂકવા હું જવાના .. એમ કહી તેમની રજા લઈશ.. પછી ચિંતા ખરી ?' પિતામહ વિદુરની ખ્રુદ્ધિપ્રતિભા પર ખુશ થયા.. તેમને ખાતરી હતી કે વિદુર સમજપૂર્ણાંકના દાવ ખેલે છે. તેની શંકા વધુ દૃઢ થઈ હશે એટલે પાંડવેાની સાથે જવાની તે તૈયારી. કરે છે.’મનેામન પિતામહ વિદુરની પ્રસશા કરતાં રહ્યા.

આખરે કુંતી અને પાંડવા વારણાવત જવા તૈયાર થયાં. ધૃતરાષ્ટ્રે તેમને સલાહ દીધી, ‘જો ભાભી, તમે જરા પણ ઉતાવળા ન થતાં, પાંડવાના મનમાં પાંડુના અવસાનની જે વેદના છે, જે હતાશા છે, તે દૂર થાય નહિ ત્યાં સુધી પાછા ફરવાની કાર્ય