૨૦૬ ૫ પિતામહુ ઉતાવળ ન કરતાં.' ને ઉમેર્યું, 'હમણાં દુર્યોધનને પણ આરામ કરવા ત્યાં દાંડી જવાની જરૂર નથી. હું તેને સમાવીરા. તમે ને પાંડવે નિરાંતે ત્યાં અનુકૂળ હોય ત્યાં સુધી રહેજો. ' કુ ંતીની પડખે ઊભેલા યુધિષ્ઠિરના ભાથા પર હાથ મૂકી વાત્સલ્ય ઢાળતા હાય એમ અંધ ધૃતરાષ્ટ્ર તેને સમજાવતા હતાઃ ‘ જો 'દીકરા, તમે બધા સંપૂર્ણ પણે સ્વસ્થ થાવ. પછી જ પાછા ફરો. અહી આવ્યા પછી નવા રાજ્યની રચનામાં તમને અનેક પ્રશ્નોના સામના કરવા પડશે. જોકે હું અને દુર્યોધન તમને બનતી બધી જ મદદ કરીશું. નવુ" પાટનગર પણ તમારે બનાવવું પડશે જ ને? તેની કાઈ ચિંતા ન કરો. બધું જ થઈ રહેશે.’
યુધિષ્ઠરે આભારવશ વડીલની અદા રાખીને કહ્યું, બધું તમારે જ કરવાનું છે ને વડીલ ? અમારા માટે તા તમારે જ સહારા છે ને કાકા ?' હા, હા, હું બેઠો છું ત્યાં સુધી તમારી બધી જ ચિંતા મારે કરવાની હેાય એ હું જાણું છું. ' મુસ્કાન કરતાં ધૃતરાષ્ટ્રે વિશ્વાસ દીધા. સૌ વારણાવત પ્રતિ કૂચ કરી રહ્યાં. ‘વિદુર, તું પણ એમની સાથે જા, તેમને નવા, અજાણ્યા સ્થાને દાઈ પરિચિતના સહારાની પ્રાર ંભમાં જરૂર પડે એટલે તું ત્યાં હૈ। તા તેમને પણ થાડી રાહત રહે. , ધૃતરાષ્ટ્રે વિદુરને પાંડવા સાથે જવાની આજ્ઞા કરી. જેવી આપની આજ્ઞા, મેાટાભાઈ!' વિદુરે ધૃતરાષ્ટ્રની આજ્ઞા માથે ચઢાવતાં કહ્યુ', 'હું પાંડવાની સાથે જાઉ છું. પછી પા ક્રીશ. ’. . • પાછા ફરવામાં ઉતાવળ ન કરતા. તેમનુ ગોઠવાઈ જય “પછી જ ભાભીને પૂછીને પાછા ફરજે.' ધૃતરાષ્ટ્રે સલાહ આપી. વિદુરને પાંડવાની સાથે મેાકલવાની વાત દુર્ગંધનને ગમતી ન હતી. તેણે દલીલ પણ કરી, ‘કાકાને નાહક દોડાવવાની શી જરૂર