પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૧૦
 

૨૧૦ જી પિતામહ રહી. મારા દુર્ગંધન જ ગાદી પર બિરાજશે. ’ પિતામહ માટે વિદુર જે કાંઈ કહેતા હતા એ બધી જ હકીકતે નવી હતી. તે પણ વિસ્મય પામ્યા. સમય ઝડપથી પસાર થતા હતા. ધૃતરાષ્ટ્ર અવારનવાર વિદુરને કુંતી અને પાંડવા વિષે પૃચ્છા કરતા હતા. વિદુર તેને વિશ્વાસ દેતા હતા. વારણાવતની જનતાએ પાંડુના પુત્રાનું જે ઉમળકાભેર સ્વાગત કર્યું તેનું વિસ્તારથી વર્ણન પણ કરતા હતા. ત્યારે ધૃતરાષ્ટ્ર આનંદ પામતા હતા. તેના દિલમાં ભાવિની અમ ગળ ઘટના વિષે કાઈ સ` કેત પણ નહાતા. ત્યાં એક સવારે હસ્તિનાપુરમાં સમાચાર ફરી વળ્યા ઃ વાર- ણાવતના રાજભવનને પ્રચંડ આગની જ્વાલાએ ભરખી લીધું. 'ાંડવા અને કુંતી પણુ તેમાં હે।માઈ ગયાં. ' આ સમાચારે સન્નાટો ફેલાયા. ધૃતરાષ્ટ્રે મેટા સાદે પોક કુવા માંડી, મારા દીકરાએને આગ ભરખી ગઈ.' એમ ખેાલતાં તેણે જ છાતી ફૂટવા માંડી. દુર્યોધન પણ અશ્રુ પાડતા, જોરજોરથી કલ્પાંત કરતા, મેટે સાદે ખેાલતા, ‘એ, મારા બાંધવે, તમે કત્યાં ગયા ? શું થઈ ગયું ?' પાંડવેાના અવસાનના સમાચારે હસ્તિનાપુરમાં ગમગીની વ્યાપી રહી હતી. પિતામહ પૂછતાં, ‘દુર્યોધન, તે તપાસ કરાવી છે ખરી?' ‘હા, પિતામહ, હા. રાજભવનની આગમાં પાંચ પુરુષો અને એક સ્ત્રી શેકાઈને ભડથુ. થયાં છે. મેં પૂરતી તપાસ કરાવી છે. એ પાંડવે! અને કુતીમા સિવાય બીજુ કાણુ હોય ? ’ પિતામહ આ કલ્પાંતના કરતૂતા જોઈ ખિન્ન બની ગયા હતા. તેમના ચહેરા પર ઉદાસીનતા હતી. હૈયાફાટ વલેપાત કરતાં ધૃત- રાષ્ટ્રને શાંત્વન દેતાં કહી રહ્યા, ‘ મને શંકા છે, કદાચ પાંડવે સલામત પણ àાય.