આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩ ✽ પિતામહ
પિતામહ ✽ ૨૧૩
કાર કર્યાં પિતામહ ૨૧૩ - ધન્ય યુધિષ્ઠિર, ધન્ય !' ધૃતરાષ્ટ્રના મનનો આનદ સાળ કળાએ ખીલી ઊઠયો હતેા. યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રની દરખાસ્તના સ્ત્રી- પછી પિતામહ શાંત રહ્યા. તે જાણતા હતા કે ખાંડવવનમાં રાજધાની સ્થાપવામાં રહેલા જોખમાથી ધૃતરાષ્ટ્ર સારી પેઠે પરિચિત ઢાવા છતાં તેણે પાંડવાને રાજધાની સ્થાપવાની સૂચના કરી તેની પાછળ ધૃતરાષ્ટ્રના બદઇરાદે સ્પષ્ટ હતા. યુધિષ્ઠિર વિવાદ સિવાય ઘણું વળાથી અજ્ઞાત નહતી, પણ ધૃતરાષ્ટ્રે ક્રાઈ રાજ્યના અર્ધા ભાગ આપ્યા. તેને તેનું પિતામહ, વડીલ કાકાની ઇચ્છા પ્રમાણે અમે ખાંડવવનમાં જ ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરીશું,' પાંડવા ભારે પુરુષાથ દ્વારા ધૃતરાષ્ટ્રની સૂચના પ્રમાણે ખાંડવવનના ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરી. ધૃતરાષ્ટ્રે જ યુધિષ્ઠિરના સુરણની જેમ માથે રાજય મુગટ મૂક્યો. પાંડવાના રાજ્યના પ્રારંભ થયા.