૨૨૪ પિતામહ જાણતાં હે! એમ લાગતું નથી. ’ મ એમ ખેાલે છે, વિકણું ? ‘તા શું કહુ' ? ' મનના અકસાસ ઠાલવતા હોય એમ વિકણુ બાલ્યા, ‘દુર્યોધન તમારી ઇચ્છા પૂર્ણ થવા દે તેમ હું માનતા નથી. • એટલે ?' • એટલે દુર્યોધન પાંડવાને તેમનું રાજ્ય આપવા કદી પણ તૈયાર થશે નહિ.’ · શું કહે છે તુ' ? ’ અચંબા પામતાં પિતામહે પૂછ્યું ને ઉમેયુ, પણ ધૃતરાષ્ટ્ર તેા છે ને? તે કેમ આવેા અન્યાય સહન કરે ? - ધૂળ અને ઢેફા [ ’વિકર્ણે કહ્યું, હવે ધૃતરાષ્ટ્રનું કાંઈ ઊપજે તેમ નથી. દુર્ગંધન હવે સર્વે સર્વા છે પિતાજી બિચારા અધ એટલે ખીજું કરે પણ શું? ' ‘તા તા આ કલહ કુટુંબને ભરખી જનારા દવ પેટાવશે. ગમભર્યાં સ્વરે પિતામહે ભવિષ્ય વાણી ભાખતાં કહ્યું ને દુઃખભર્યાં સ્વરે ઉચ્ચાયું, તેના કરતાં મરી જવું શુ ખાટુ' ?' વિકણું કરી પિતામહને સમજાવવાના પ્રયત્ન કરતાં કહ્યું, તમે જ્યાં સુધી નિ ળ-શાંત હશે। ત્યાં સુધી દુર્ગંધન તેની પ્રચંડલીલા કરતા જ રહેશે. તેના મનમાં તમારા વિષે કાઈ આદર-- ભાવ હાય એમ માનશે! નહિ. , • વિકણું, તું જે કહે છે તદ્દન સાચું છે. મારે જ હવે વધુ. સજ્જ અને જાગ્રત થવું જોઈશે.' પિતામહ ખેાલી રહ્યા, ‘કુરુવંશના. રક્ષણ કાજે મારે જ હવે ધૃતરાષ્ટ્રને સમજાવવેા પડશે.' ૮ પણ દુર્ગંધનનું શું કરશે ?’ s દુર્યોધનને પણ સમજાવીશ. હવે તેણે પણ કુરુવંશની રક્ષા કાજે સમજવુ પડશે. ’ તમે માના છે કે દુર્ગંધન તમારી વાત માન્ય રાખરો ?’ રાખવી જ જોઈએ. ' પિતામહે વિશ્વાપૂર્વક કહ્યું ને પછી.