પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩૧
 

પિતામહ ૨૩૧ ન્યાયની વાત ન કરશેા, ગુરુદેવ !' દુર્ગંધને દ્રોણાચાય` વધુ દલીલા કરે તે પહેલાં વિદાય લીધી. ગુરુ દ્રોણ પણ દુર્ગંધનની પાછળ આશ્ચય જનક દૃષ્ટિ નાંખતા ઊભા રહ્યા. . " ભારે હડીલેા છે.' ધૃતરાષ્ટ્રે કહ્યું, ૮ તા તેના વિનાશ પણ નક્કી છે. ' ગુસ્સાભરી વાણીમાં દ્રોણ બેાલી રહ્યા, ' ગુરુની મર્યાદા પણ સમજતા નથી. 1 ?

હવે કાઈ માર્ગ ન હતા. ' પિતામહે યુધિષ્ઠિરને લાચારીભર્યાં શબ્દોમાં કહ્યું, ‘ ભાઈ યુધિષ્ઠિર, દુર્ગંધન ભારે હઠાગ્રહી છે. મારી વાત જવા દે, પણ ગુરુ દ્રોણ સાથેનું તેનું વ ન કેવુ. બેઅદબી- ભયુ” હતું. ' s - તા હવે ? ” યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યાં. હવે તા શ્રીકૃષ્ણે સમાવે તા ? ' પિતામહે સૂચન કર્યું,

  • શ્રીકૃષ્ણે તમારા બંનેના હિતસ્વી છે. તેમના પ્રભાવ છે એટલે

કદાચ તેમની વાત દુર્ગંધન સમજે તા ? ' ' દુર્ગંધન સમજશે ખરા ? ' યુધિષ્ઠિરે ચિંતાભર્યાં સ્વરે પૂછ્યું ને ઉમેર્યું, · જો દુર્ગંધન હઠાગ્રહી જ હાય તે। શ્રીકૃષ્ણને તસ્દી દેવાની જરૂર પણ શી છે ? ' - તા હવે તમે શું કરશે! ? ' પિતામહ પાંડવાની ભાવિ યેાજના વિષે જાણવા માગતા હતા. . ' “ શું કરવાનું હાય હક્ક માટે. યુદ્ધ વિના ખીજો કાઈ વિકલ્પ છે ખરા ?' યુધિષ્ઠિરે સખેદ જણાવ્યું ને કહ્યું, ભાઈ અજુ ન તેા આ વિષ્ટિની વાત જ સ્વીકારવા તૈયાર ન હતા. અમારા વનવાસ દરમ્યાન પણ દુર્ગંધને અમારા તારા કરવા માટેના પ્રયાસે। ધણા કર્યાં. અરે, દ્રૌપદીનું અપહરણ કરવા જયદ્રથને મેકક્લ્યા પણ બધા પ્રયત્ના નિષ્ફળ ગયા એટલે વિષ્ટિ પણ નહીં, યુદ્ધ માટે ભીમ ને અજુ ન આગ્રહી છે. મા કુંતીને યુદ્ધ નથી જોઈતુ. હું' પણ એમ જ ઈચ્છું