પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩૮
 

૨૩૮ પિતામહ પ્રયત્ના કર્યા પણ...' '

' દુર્ગંધન ભારે હઠાગ્રહી છે. ’ વચ્ચે જ કૃષ્ણ બેટી રહ્યા. ને ઉમેયુડ, દીકરાના હડાગ્રહ કૌરવાના વિનાશ કરશે એ હકીકતથી ધૃતરાષ્ટ્રે અજ્ઞાત હતા ?' તેમણે દીકરાને અળગા કરીને પાંડવેાને તેમનું રાજ્ય પાછું દેવાની તૈયારી બતાવવી જોઈતી હતી. ’ · કમનસીબ એ છે, કૃષ્ણે !' અક્સેસ ઠાલવતાં પિતામહ ખેલ્યા, ભૂલ મારી છે. પાંડુ વનમાં ગયા ને મેં આંધળા ધૃતરાષ્ટ્રને ગાદી સોંપી. મને ખબર નહિ કે તેનુ ં આવું ભયંકર પરિણામ આવશે. ’ શ્રીકૃષ્ણે પણ પિતામહના દિલની અપાર વેદના જોઈ શકતાં હતા. તેમણે ગંભીરતાથી પિતામહને પ્રશ્ન કર્યાં, · તા આપ જ કહે મારે પાંડવેાને શી સલાહ દેવી ?' પછી વધુ સ્પષ્ટતા કરતા ઉમેર્યું, ‘યુદ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થશે જ. તમે અને દ્રોણુ જેવા સમ યાએ કૌરવાના પક્ષે જ હોા એટલે પાંડવે ને પણ ભારે ખુવારી વેઠવી જ પડશે. બીજો કાઈ ઉપાય છે ખરા, પિતામહ ! જાણે પોતે પિતામહ પાસેથી સ્પષ્ટતા મેળવવા માંગતા હાય એમ પૂછી રહ્યા, ‘ તમે દુર્ગંધનના પક્ષે જ હશે ને?' શ્રીકૃષ્ણના પ્રશ્ન સાંભળી પિતામહ ગ ંભીર બની રહ્યા. ટલીય ક્ષા શ્રીકૃષ્ણુની સામે દષ્ટિપાત કરી રહ્યા. તેમના મનમાં પણ કૃષ્ણના પ્રશ્ન ભારે દ્વિધા જમાવી હતી.

શ્રીકૃષ્ણે ફરી બીજો પ્રશ્ન કર્યાં, ‘તમે જણા છે કે દુર્ગંધન પાંડવાને અન્યાય કરી રહ્યો છે. ન્યાય માટે પાંડવેને આખરી ઉપાય તરીકે કૌરવા સામે મેદાનમાં ઊતરવું પડે તેવી સ્થિતિમાં પણ તમે અન્યાયનું સમ ન કરશેા ? પાંડવાના વિનાશ માટેની દુર્યોધનની યાજનાને તમે પણ વૃદ્ધાવસ્થામાં શસ્ત્રો ધારણ કરી પોતાને વંશના જ ઉચ્છેદ કરવા તૈયાર થા?’ શ્રીકૃષ્ણના પ્રશ્નોથી પિતામડુ વાતા હતા. તેમની મનોવેદના પણ વધી પડી હતી. શ્રીકૃષ્ણની દલીલેમાં તથ્ય છે તેની તે