પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પોષધવ્રત - આત્માને પોષવાનું વ્રત (એટલે પાપરહિત થઈ સંવરે કરી આત્માને પોષવું)
અસણં પાણં ખાઈમં - અન્ન, પાણી, મેવો અને
સાઈમંના પચ્ચકખાણ - મુખવાસ ખાવાના પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ,બંધી, બાધા આદિ)
અબંભંના પચ્ચક્ખાણ - મૈથુન સેવવા ના પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ,બંધી, બાધા આદિ)
મણિસુવણ્ણના પચ્ચક્ખાણ - ઝવેરાત સોનુ વગેરે રાખવાના ના પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ,બંધી, બાધા આદિ)
માલાવન્નગ વિલેવણના પચ્ચક્ખાણ - ફૂલથી માળા કે ચંદન વગેરે વિલેપન કરવાના ના પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ,બંધી, બાધા આદિ)
સત્થ મુસલાદિક સાવજ્જ જોગના પચ્ચક્ખાણ - શસ્ત્ર, સાંબેલા, હથિયાર વગેરેથી, પાપકારી કાર્ય કરવાના પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણ,બંધી, બાધા આદિ)
જાવ અહોરંત્ત પજ્જુવાસામિ - એક દિવસ અને રાત્રિ (આઠ પ્રહર સુધી) તે પ્રમાણે કરીશ.

દુવિહં તિવિહેણં, નકરેમી, નકારવેમી, મણસા, વયસા, કાયસા, એવી મારી સદહણા પ્રરૂપણાએ કરી પોષાનો અવસર આવે, અને પોષો કરીએ, તે વારે સ્પર્શનાએ કરી શુધ્ધ હોજો, એવા અગિયારમા પરિપૂર્ણ પોષધ વ્રતના પંચ અઈયારા જાણિયવ્વા ન સમાયરિયવ્વા તં જહા તે આલોઉં:

અપ્પડિલેહિયં દુપ્પડિલેહિયં સિજ્જાસંથારએ - પાટ, પથારી આદિનું બરાબર તપાસીને પડિલેહણ કે પ્રતિલેખના કરી ન હોય, અને કર્યું હોય તો માઠી રીતે કર્યું હોય,
અપ્પમજ્જિયં દુપ્પમજ્જિયંસિજ્જાસંથારએ - પાટ પથારી આદિને પોંજી ન હોય અથવા પ્રમાર્જના કરી ન હોય, અને કરી હોય તો, માઠી રીતે (ઉપેક્ષા કરી) કરી હોય