પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવલખી વાવ:૫૫
 

નવલખી વાવ : ૫૫ શાહ સલામત ! પછી ણાથી નિ‘ળ ન જ બનાવાય. કહે, આપે શુ કર્યુ ? ઝફરખાન : એટલે મને પ્રજાના આગેવાનાએ, સરદારાએ અને લશ્કરે વિનંતિ કરી કે મારે રાજિયહો ધારણ કરવાં અને ગુજરાતના રાજ્યની લગામ હાથમાં લેવી. મુસાફર : પશુ મે દૂલ્હીના સૂર્ય રીતે એ બધુ કર્યું હોત તો ? વફાદારી સચવાત ને ? ઝફરખાન : તમે એ મધ્યયુગના હિંંદન અને ગુજરાતને જોઈ શકયા હૈ।ત તા એ પ્રશ્ન ન પૂછત. ત્યારે પ્રામાં રાજચિહ્નની કિંમત હતી, રાજગાદી અને રાજદેહ પૂજનીય હતાં, અને દિલ્હી એવું દુળ બની ગયું હતું કે એને ન હતા કાન, ન હતી આંખ, ન હતા હાથ અને ન હતા પગ. ન ત્યાં કાઈ હકીકત સાંભળે કે ન કાઈ હુકમ આપે, એવા અઘેરમાં કોઈએ તે દીવા પ્રગટાવવા રહ્યો ને? કાલપુરુષનું હું સાધન બન્યા, મેં સલ્તનત સ્થાપી અને મારી રચેલી સલ્તનત દ્વારા મેં ગુજ- રાતને જગત-ાણીતું કર્યું. જાણેા છે, મુસાફર ! કે ત્યારે લ્હિીની સલ્તનત જુવાર-બાજરીના ઢગલા ઉપર તખ્ત માંડતી, જ્યારે ગુજરાતનું સિંહાસન હીરામેાતીના ઢગલા ઉપર મંડાતું. મુસાફર : ગુજરાતની સલ્તનન એક રસિક વાર્તા છે એમાં સંશય નહિ. પણ નામવર સુલતાન ! કદી કદી જુવાર-બાજરી હીરા- માતાથી પણ વધારે કિંમતી બને ખરી, હૈ ! ઝફરખાન : જુવાર બાજરી વગર હીરામેતી આવે જ નડુિ, પહેલાં જુવાર-બાજરી...પછી હીરામેાતી. આબાદી હાયતા જ રૌનક. સાચેા હીરા અટલે ભર્યા પૂર્યા. ધાન્ય નિહાળવાના દાવા. મારુ ગુજરાત તા અને આપે એવું છે એ બરાબર માગતાં આવડે તા. મુસાફર : આબાડીના સાચા પ્રયત્નેની આ નવલખી વાત એક સબળ