પૃષ્ઠ:Rajpadhya.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજપથ. ૩૩ ૧૭ હે ભગવાન!! હું બહુ ભૂલી ગયા, મેં તમારા ' અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં.' તમારાં કહેલાં! અનુપમ તત્વનો ! મેં વિચાર કર્યો નહીં.' તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીળને' સેવ્યું નહીં.' તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા' અને પવિત્રતા' મેં ઓળખ્યા નહીં.' હે ભગવાન ! હું ભૂલ્યો, આથ, રઝળ્યો' અને અનંત સંસારની વિટમ્બણામાં પડ્યો છું.' Gandhi Heritage Portal