પૃષ્ઠ:Rajpadhya.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૪ રાજપદ્ય, હુ પાપી છું, હું બહુ મદોન્મત્ત છે. અને કર્મ રજથી કરીને મલીન છું.' હે પરમાત્મા ! તમારાં કહેલાં તો વિના! મારો મોક્ષ નથી.' હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેકશક્તિ નથી, અને હું મૂઢ છું, નિરાશ્રિત છું,' અનાથ છું.' Gandhi Heritage Portal