પૃષ્ઠ:Rajpadhya.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજપધ. ૩૫ નિરાગી પરમાત્મા ! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ! હું તે સવ' પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપનો હવે પશ્ચાત્તાપ કરું છું.' જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઉડે ઉતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કાર મારા સ્વરૂપને' પ્રકાશ કરે છે.' Gandhi Heritage Portal