પૃષ્ઠ:Rajpadhya.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજપધ. તમે નિરાગી, નિર્વિકારી, સતચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોકય પ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ! ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલાં તત્વની શંકા ન થાય; તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું; એજ મારી' આકાંક્ષા અને વૃત્તિ' થાઓ, હે સર્વા ભગવાન ! તમને હું વિશેષ શું કહું! તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી! હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.' ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૭ મા વર્ષે વવાણીઆક Gandhi Heritage Portal