પૃષ્ઠ:Rajpadhya.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજપધ. ૨૧ હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરૂણુળ, શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂ૫; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ ? નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉરમાંહિ; આપતો વિશ્વાસ દ્રઢ, ને પરમાદર નાંહિ. Gandhi Heritage Portal